Bruhad Dravya Sangrah (Gujarati). Granthakarana Abhimanana Pariharnu Kathan.

< Previous Page   Next Page >


Page 262 of 272
PDF/HTML Page 274 of 284

 

background image
હવે, ગ્રન્થકાર પોતાના અભિમાનના પરિહારનું કથન કરે છેઃ
ગાથા ૫૮
ગાથાર્થઃઅલ્પશ્રુતના ધારક નેમિચન્દ્ર મુનિએ જે આ દ્રવ્યસંગ્રહ રચ્યું છે તેનું
દોષોથી રહિત અને શ્રુતજ્ઞાનથી પૂર્ણ એવા આચાર્યો શોધન કરો.
ટીકાઃ‘‘सोधयंतु’’ શુદ્ધ કરો. કોણ શુદ્ધ કરો? ‘‘मुणिणाहा’’ મુનિનાથ,
મુનિઓમાં પ્રધાન, કેવા મુનિનાથો? ‘‘दोससंचयचुदा’’ નિર્દોષ પરમાત્માથી વિલક્ષણ જે
રાગાદિ દોષો અને નિર્દોષ પરમાત્માદિ તત્ત્વોને જાણવામાં જે સંશયવિમોહવિભ્રમરૂપ
દોષોતેનાથી રહિત હોવાથી જેઓ ‘દોષસંચયચ્યુત’ છે. વળી કેવા મુનિનાથો? ‘‘सुदपुण्णा’’
વર્તમાન પરમાગમ નામક દ્રવ્યશ્રુતથી અને તે પરમાગમના આધારે ઉત્પન્ન નિર્વિકાર
સ્વસંવેદનજ્ઞાનરૂપ ભાવશ્રુતથી પરિપૂર્ણ હોવાથી શ્રુતપૂર્ણ છે. (તેઓ) કોને શુદ્ધ કરો?
‘‘दव्वसंगहमिणं’’ શુદ્ધ - બુદ્ધ - એકસ્વભાવ પરમાત્મા આદિ દ્રવ્યોનો સંગ્રહ તે દ્રવ્યસંગ્રહ, એવા
अथौद्धत्यपरिहारं कथयति :
दव्वसंगहमिणं मुणिणाहा दोससंचयचुदा सुदपुण्णा
सोधयंतु तणुसुत्तधरेण णेमिचन्दमुणिणा भणियं जं ।।५८।।
द्रव्यसंग्रहं इमं मुनिनाथाः दोषसंचयच्युताः श्रुतपूर्णाः
शोधयन्तु तनुश्रुतधरेण नेमिचन्द्रमुनिना भणितं यत् ।।५८।।
व्याख्या‘‘सोधयंतु’’ शुद्धं कुर्वन्तु के कर्तारः ? ‘‘मुणिणाहा’’ मुनिनाथा
मुनिप्रधानाः किं विशिष्टाः ? ‘‘दोससंचयचुदा’’ निर्दोषपरमात्मनो विलक्षणा ये
रागादिदोषास्तथैव च निर्दोषपरमात्मादितत्त्वपरिज्ञानविषये संशयविमोहविभ्रमास्तैश्च्युता रहिता
दोषसंचयच्युताः
पुनरपि कथम्भूताः ? ‘‘सुदपुण्णा’’ वर्तमानपरमागमाभिधानद्रव्यश्रुतेन तथैव
तदाधारोत्पन्ननिर्विकारस्वसम्वेदनज्ञानरूपभावश्रुतेन च पूर्णाः समग्राः श्रुतपूर्णाः कं
शोधयन्तु ? ‘‘दव्वसंगहमिणं’’ शुद्धबुद्धैकस्वभावपरमात्मादिद्रव्याणां संग्रहो द्रव्यसंग्रहस्तं
નેમિચંદ્ર મુનિ તનુ શ્રુત લિયો, ગ્રંથ દ્રવ્યસંગ્રહ મૈં કિયો;
જે મહાન્ મુનિ બહુ - શ્રુત - ધાર, દોષ - રહિત તે સોધહુ તાર. ૫૮.
૨૬૨ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ