वैक्रियिकवैक्रियिकमिश्राहारकाहारकमिश्रकार्मणकायभेदेन सप्तविधो काययोगश्चेति समुदायेन
पञ्चदशविधा वा योगमार्गणा
वा
संयमासंयमस्तथैवासंयमश्चेति प्रतिपक्षद्वयेन सह सप्तप्रकारा संयममार्गणा
અને અનુભય એમ) ચાર પ્રકારના વચનયોગ છે, ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિયિક,
વૈક્રિયિકમિશ્ર, આહારક, આહારકમિશ્ર અને કાર્મણ
રાગાદિદોષ રહિત પરમાત્મદ્રવ્યથી ભિન્ન એવી વેદમાર્ગણા સ્ત્રી, પુરુષ અને નપુંસકવેદના
ભેદથી ત્રણ પ્રકારની છે. ૫. નિષ્કષાય શુદ્ધાત્મસ્વભાવથી પ્રતિકૂળ ક્રોધ, માન, માયા અને
લોભના ભેદથી ચાર પ્રકારની કષાયમાર્ગણા છે; વિસ્તારથી કષાય અને નોકષાયના ભેદથી
પચ્ચીસ પ્રકારની કષાયમાર્ગણા છે. ૬. મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યય અને કેવળજ્ઞાન તથા
કુમતિ, કુશ્રુત અને કુઅવધિ
પ્રકારનું તથા સંયમાસંયમ અને અસંયમ એ બે પ્રતિપક્ષરૂપ ભેદ મળીને સાત પ્રકારની
સંયમમાર્ગણા છે. ૮. ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળદર્શનના ભેદથી ચાર પ્રકારની
દર્શનમાર્ગણા છે. ૯. કષાયોદયરંજિત યોગપ્રવૃત્તિથી વિસદ્રશ (કષાયના ઉદયથી રંજિત
યોગની પ્રવૃત્તિથી વિપરીત) એવા પરમાત્મદ્રવ્યનો વિરોધ કરનારી લેશ્યામાર્ગણા કૃષ્ણ, નીલ,
કાપોત, તેજો, પદ્મ અને શુક્લલેશ્યાના ભેદથી છ પ્રકારની છે. ૧૦. ભવ્ય અને અભવ્યના
ભેદથી બે પ્રકારની ભવ્યમાર્ગણા છે. ૧૧.