Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 18 : Adharma Dravyanu Vyakhyan.

< Previous Page   Next Page >


Page 63 of 272
PDF/HTML Page 75 of 284

 

background image
निष्क्रियोऽमूर्तो निष्प्रेरकोऽपि धर्मास्तिकायः स्वकीयोपादानकारणेन गच्छतां जीवपुद्गलानां
गतेः सहकारिकारणं भवति
लोकप्रसिद्धदृष्टान्तेन तु मत्स्यादीनां जलादिवदित्यभिप्रायः एवं
धर्मद्रव्यव्याख्यानरूपेण गाथा गता ।।१७।।
अथाधर्मद्रव्यमुपदिशति :
ठाणजुदाण अधम्मो पुग्गलजीवाण ठाणसहयारी
छाया जह पहियाणं गच्छंता णेव सो धरई ।।१८।।
स्थानयुतानां अधर्म्मः पुद्गलजीवानां स्थानसहकारी
छाया यथा पथिकानां गच्छतां नैव सः धरति ।।१८।।
व्याख्यास्थानयुक्तानामधर्मः पुद्गलजीवानां स्थितेः सहकारिकारणं भवति तत्र
दृष्टान्तःछात्रा यथा पथिकानाम् स्वयं गच्छतो जीवपुद्गलान् स नैव धरतीति
અને અપ્રેરક હોવા છતાં પણ ધર્મદ્રવ્ય, પોતાના ઉપાદાનકારણથી ગતિ કરતાં જીવ અને
પુદ્ગલોને ગતિમાં સહકારી કારણ છે
જેમ માછલાં વગેરેને જળ વગેરે ગમનમાં સહાયક
હોવાનું લોકપ્રસિદ્ધ દ્રષ્ટાંત છે તેમ. આવો અભિપ્રાય છે.
આ રીતે ધર્મદ્રવ્યના વ્યાખ્યાનરૂપે આ ગાથા પૂરી થઈ. ૧૭.
હવે, અધર્મદ્રવ્ય વિષે કહે છેઃ
ગાથા ૧૮
ગાથાર્થઃસ્થિતિયુક્ત પુદ્ગલ અને જીવોને સ્થિતિમાં સહકારી કારણ અધર્મદ્રવ્ય
છે; જેમ છાંયો મુસાફરોને સ્થિતિમાં સહકારી છે તેમ. ગમન કરતાં જીવ અને પુદ્ગલોને
અધર્મદ્રવ્ય સ્થિર કરતું નથી જ.
ટીકાઃસ્થિતિયુક્ત પુદ્ગલ અને જીવોને સ્થિતિમાં સહકારી કારણ અધર્મદ્રવ્ય
છે. ત્યાં દ્રષ્ટાંતઃજેમ છાંયો મુસાફરોને સ્થિતિમાં સહકારી કારણ છે તેમ. સ્વયં ગતિ
કરતાં જીવ અને પુદ્ગલોને તે સ્થિર કરતું નથી જ. તે આ રીતેસ્વસંવેદનથી ઉત્પન્ન
તિષ્ઠૈ પુદ્ગલ જીવ સુ જબૈ, થિતિસહકારી હોય સુ તબૈ;
છાયા જિમ પંથીકૂ જાનિ, દ્રવ્ય અધર્મ, ગમન ન વિભાનિ. ૧૮.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૬૩