निष्क्रियोऽमूर्तो निष्प्रेरकोऽपि धर्मास्तिकायः स्वकीयोपादानकारणेन गच्छतां जीवपुद्गलानां
गतेः सहकारिकारणं भवति । लोकप्रसिद्धदृष्टान्तेन तु मत्स्यादीनां जलादिवदित्यभिप्रायः । एवं
धर्मद्रव्यव्याख्यानरूपेण गाथा गता ।।१७।।
अथाधर्मद्रव्यमुपदिशति : —
ठाणजुदाण अधम्मो पुग्गलजीवाण ठाणसहयारी ।
छाया जह पहियाणं गच्छंता णेव सो धरई ।।१८।।
स्थानयुतानां अधर्म्मः पुद्गलजीवानां स्थानसहकारी ।
छाया यथा पथिकानां गच्छतां नैव सः धरति ।।१८।।
व्याख्या — स्थानयुक्तानामधर्मः पुद्गलजीवानां स्थितेः सहकारिकारणं भवति । तत्र
दृष्टान्तः — छात्रा यथा पथिकानाम् । स्वयं गच्छतो जीवपुद्गलान् स नैव धरतीति ।
અને અપ્રેરક હોવા છતાં પણ ધર્મદ્રવ્ય, પોતાના ઉપાદાનકારણથી ગતિ કરતાં જીવ અને
પુદ્ગલોને ગતિમાં સહકારી કારણ છે — જેમ માછલાં વગેરેને જળ વગેરે ગમનમાં સહાયક
હોવાનું લોકપ્રસિદ્ધ દ્રષ્ટાંત છે તેમ. આવો અભિપ્રાય છે.
આ રીતે ધર્મદ્રવ્યના વ્યાખ્યાનરૂપે આ ગાથા પૂરી થઈ. ૧૭.
હવે, અધર્મદ્રવ્ય વિષે કહે છેઃ —
ગાથા ૧૮
ગાથાર્થઃ — સ્થિતિયુક્ત પુદ્ગલ અને જીવોને સ્થિતિમાં સહકારી કારણ અધર્મદ્રવ્ય
છે; જેમ છાંયો મુસાફરોને સ્થિતિમાં સહકારી છે તેમ. ગમન કરતાં જીવ અને પુદ્ગલોને
અધર્મદ્રવ્ય સ્થિર કરતું નથી જ.
ટીકાઃ — સ્થિતિયુક્ત પુદ્ગલ અને જીવોને સ્થિતિમાં સહકારી કારણ અધર્મદ્રવ્ય
છે. ત્યાં દ્રષ્ટાંતઃ — જેમ છાંયો મુસાફરોને સ્થિતિમાં સહકારી કારણ છે તેમ. સ્વયં ગતિ
કરતાં જીવ અને પુદ્ગલોને તે સ્થિર કરતું નથી જ. તે આ રીતે — સ્વસંવેદનથી ઉત્પન્ન
તિષ્ઠૈ પુદ્ગલ જીવ સુ જબૈ, થિતિ – સહકારી હોય સુ તબૈ;
છાયા જિમ પંથીકૂ જાનિ, દ્રવ્ય અધર્મ, ગમન ન વિભાનિ. ૧૮.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૬૩