Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 68 of 272
PDF/HTML Page 80 of 284

 

background image
द्रव्यपरिवर्तनरूपः यः सः कालः भवेत् व्यवहारः
परिणामादिलक्ष्यः वर्त्तनालक्षणः च परमार्थः ।।२१।।
व्याख्या‘‘दव्वपरिवट्टरूवो जो’’ द्रव्यपरिवर्त्तरूपो यः ‘‘सो कालो हवेइ ववहारो’’
स कालो भवति व्यवहाररूपः स च कथंभूतः ? ‘‘परिणामादीलक्खो’’
परिणामक्रियापरत्वापरत्वेन लक्ष्यत इति परिणामादिलक्ष्यः इदानीं निश्चयकालः कथ्यते
‘‘वट्टणलक्खो य परमट्ठो’’ वर्त्तनालक्षणश्च परमार्थकाल इति तद्यथाजीवपुद्गलयोः
परिवर्त्तो नवजीर्णपर्यायस्तस्य या समयघटिकादिरूपा स्थितिः स्वरूपं यस्य स भवति
द्रव्यपर्यायरूपो व्यवहारकालः
तथाचोक्तं संस्कृतप्राभृतेन‘‘स्थितिः कालसंज्ञका’’ तस्य
पर्यायस्य सम्बन्धिनी याऽसौ समयघटिकादिरूपा स्थितिः सा व्यवहारकालसंज्ञा भवति, न
च पर्याय इत्यभिप्रायः
यत एव पर्यायसम्बन्धिनी स्थितिर्व्यवहारकालसंज्ञां भजते तत एव
जीवपुद्गलसम्बन्धिपरिणामेन पर्यायेण तथैव देशान्तरचलनरूपया गोदोहनपाकादि-
ગાથા ૨૧
ગાથાર્થઃજે દ્રવ્યોના પરિવર્તનરૂપ છે (અર્થાત્ દ્રવ્યપરિવર્તનની સ્થિતિરૂપ છે)
અને પરિણામાદિથી લક્ષિત થાય છે તે વ્યવહારકાળ છે; વર્તના લક્ષણવાળો જે કાળ છે
તે નિશ્ચયકાળ છે.
ટીકાઃ‘‘दव्वपरिवट्टरूवो जो’’ જે દ્રવ્યના પરિવર્તનરૂપ છે (અર્થાત્ દ્રવ્યના પર્યાય
સાથે સંબંધવાળી કાળાવધિરૂપ છે) ‘‘सो कालो हवेइ ववहारो’’ તે કાળ વ્યવહારરૂપ છે. અને
તે કેવો છે? ‘‘परिणामादीलक्खो’’ પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વથી લક્ષિત થાય છે
જણાય છે, તેથી તે પરિણામાદિથી લક્ષ્ય છે.
હવે, નિશ્ચયકાળ વિષે કહેવામાં આવે છે. वट्टणलक्खो य परमट्ठो’’ જે વર્તનલક્ષણવાળો
છે તે પરમાર્થકાળ છે.
તે સ્પષ્ટ કરવામાં આવે છેઃજીવ અને પુદ્ગલના પરિવર્તનરૂપ જે નવી અને
જૂની પર્યાય તેની સમયઘડી ઇત્યાદિરૂપ ‘સ્થિતિ’ જેનું સ્વરૂપ છે, તે દ્રવ્યપર્યાયરૂપ
વ્યવહારકાળ છે. સંસ્કૃતભાષામાં પણ તે જ કહ્યું છે‘‘स्थितिः कालसंज्ञकाः (સ્થિતિને કાળ
એવી સંજ્ઞા છે).’’ તે પર્યાય સાથે સંબંધવાળી જે સમય, ઘડી વગેરેરૂપ સ્થિતિ છે તે ‘સ્થિતિ’
વ્યવહારકાળ છે. (પુદ્ગલાદિના પરિવર્તનરૂપ) પર્યાય વ્યવહારકાળ નથી
એવો અભિપ્રાય
છે. પર્યાયસંબંધી સ્થિતિને વ્યવહારકાળ એવું નામ મળે છે, તેથી જ જીવ અને પુદ્ગલના
૬૮ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ