अथवा नरनारकादिपर्यायस्य जीवोपादानकारणवदिति
तथैव घटिकाकालपर्यायोत्पत्तौ घटिकासामग्रीभूतजलभाजनपुरुषहस्तादिव्यापारो, दिवसपर्याये
तु दिनकरबिम्बमुपादानकारणमिति
शुक्लकृष्णादिगुणाः प्राप्नुवन्ति, न च तथा
પર્યાયના ઉપાદાનકારણ ચોખાની જેમ, કુંભાર, ચાક, દોરી આદિ બહિરંગ નિમિત્તથી ઉત્પન્ન
માટીના ઘટપર્યાયના ઉપાદાનકારણ માટીના પિંડાની જેમ. અથવા નર
તે પણ શા માટે? ‘ઉપાદાનકારણના જેવું જ કાર્ય થાય છે’ એવું વચન હોવાથી.
નિમેષરૂપ પર્યાયની ઉત્પત્તિમાં આંખોનું મીંચાવું અને ઊઘડવું, ઘડીરૂપ કાળપર્યાયની
ઉત્પત્તિમાં ઘડીની સામગ્રીરૂપ પાણીનો વાટકો, માણસના હાથ આદિનો વ્યાપાર અને
દિવસરૂપ પર્યાયની ઉત્પત્તિમાં સૂર્યનું બિંબ ઉપાદાનકારણ છે.’’ પણ એમ નથી. જો એમ
હોય તો, જેમ ચાવલરૂપ ઉપાદાનકારણથી ઉત્પન્ન થયેલ ભાતરૂપ પર્યાયમાં સફેદ, કૃષ્ણ
વગેરે રંગ, સારી કે નરસી ગંધ, સ્નિગ્ધ કે રૂક્ષાદિ સ્પર્શ, મધુર વગેરે રસ ઇત્યાદિ
વિશેષ ગુણો દેખાય છે, તેમ પુદ્ગલપરમાણુ, આંખોનું મીંચાવું-ઊઘડવું, પાણીનો કટોરો
અને મનુષ્યનો વ્યાપાર આદિ, તથા સૂર્યબિંબરૂપ ઉપાદાનભૂત પુદ્ગલપર્યાયોથી ઉત્પન્ન
સમય, નિમિષ, ઘડી, દિવસ આદિ કાળપર્યાયોમાં પણ સફેદ, કૃષ્ણ આદિ ગુણો પ્રાપ્ત
થવા જોઈએ! પણ તેમ થતું નથી. કારણ કે, ઉપાદાનકારણ સમાન કાર્ય થાય છે; એવું
વચન છે.