Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 27 : Pradeshanu Lakshan.

< Previous Page   Next Page >


Page 83 of 272
PDF/HTML Page 95 of 284

 

background image
अथ प्रदेशलक्षणमुपलक्षयति :
जावदियं आयासं अविभागीपुग्गलाणुउट्टद्धं
तं खु पदेसं जाणे सव्वाणुट्ठाणदाणरिहं ।।२७।।
यावतिकं आकाशं अविभागिपुद्गलाण्ववष्टब्धम्
तं खलु प्रदेशं जानीहि सर्व्वाणुस्थानदानार्हम् ।।२७।।
व्याख्या‘‘जावदियं आयासं अविभागीपुग्गलाणुउट्टद्धं तं खु पदेसं जाणे’
यावत्प्रमाणमाकाशमविभागिपुद्गलपरमाणुना विष्टब्धं व्याप्तं तदाकाशं खु स्फु टं प्रदेशं जानीहि
हे शिष्य ! कथंभूतं ‘‘सव्वाणुट्ठाणदाणरिहं’’ सर्वाणूनां सर्वपरमाणूनां सूक्ष्मस्कन्धानां च
स्थानदानस्यावकाशदानस्यार्हं योग्यं समर्थमिति
यत एवेत्थंभूतावगाहनशक्तिरस्त्याकाशस्य
तत एवासंख्यातप्रदेशेऽपि लोके अनन्तानन्तजीवास्तेभ्योऽप्यनन्तगुणपुद्गला अवकाशं लभन्ते
तथा चोक्तम्, जीवपुद्गलविषयेऽवकाशदानसामर्थ्यम् ‘‘एगणिगोदसरीरे जीवा दव्वप्पमाणदो
હવે, પ્રદેશનું લક્ષણ કહે છેઃ
ગાથા ૨૭
ગાથાર્થઃજેટલું આકાશ અવિભાગી પુદ્ગલાણુથી રોકાય છે તેને સર્વ અણુઓને
સ્થાન દેવાને યોગ્ય પ્રદેશ જાણો.
ટીકાઃ‘‘जावदियं आयासं अविभागी पुग्गलाणुउट्टद्धं तं खु पदेसं जाणे’’ હે શિષ્ય!
જેટલું આકાશ અવિભાગી પુદ્ગલપરમાણુથી વ્યાપ્ત હોય તેટલા આકાશને સ્પષ્ટપણે પ્રદેશ
જાણ. કેવો છે તે?
‘‘सव्वाणुट्ठाणदाणरिहं’’ તે પ્રદેશ સર્વ અણુઓનેસર્વ પરમાણુઓને અને
સૂક્ષ્મસ્કંધોનેસ્થાન એટલે અવકાશ દેવાને યોગ્યસમર્થ છે. આકાશદ્રવ્યમાં એવી
અવગાહનશક્તિ છે, તેથી જ અસંખ્યાતપ્રદેશી લોકાકાશમાં પણ અનંતાનંત જીવો અને તેના
કરતાં પણ અનંતગુણા પુદ્ગલો સમાવેશ પામે છે. એવી રીતે જીવ અને પુદ્ગલોના સંબંધમાં
અવકાશ દેવાનું સામર્થ્ય (અન્યત્ર આ પ્રમાણે) કહ્યું છેઃ
‘‘એક નિગોદના શરીરમાં
પુદ્ગલઅણૂ જિતો આકાશ, રોકૈ સો પરદેશ વિકાસ;
સર્વ અણૂકૂં દે અવગાહ, શક્તિ ઐસી ધારૈ જુ અથાહ. ૨૭.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૮૩