ગાથા કહી છે. પણ તેનો એવો અર્થ નથી કે નિશ્ચયસમકિત વિના
કોઈને પણ વ્યવહારસમકિત હોઈ શકે.
દેહ-જીવકો એક ગિનેં બહિરાતમ તત્ત્વમુધા હૈ;
ઉત્તમ મધ્યમ જઘન ત્રિવિધકે અન્તર-આતમ જ્ઞાની,
દ્વિવિધ સંગ બિન શુધ-ઉપયોગી, મુનિ ઉત્તમ નિજધ્યાની.
જીવ (ત્રિધા) ત્રણ પ્રકારના (હૈ) છે, (તેમાં) (દેહ જીવકો) શરીર
અને આત્માને (એક ગિનૈ) એક માને છે (સો) તે (બહિરાતમ)
બહિરાત્મા છે [અને તે બહિરાત્મા] (તત્ત્વમુધા) સાચાં તત્ત્વોનો
અજાણ અર્થાત
આતમ) અન્તરાત્મા [કહેવાય છે, તે] (ઉત્તમ) ઉત્તમ (મધ્યમ)
મધ્યમ અને (જઘન) જઘન્ય એમ (ત્રિવિધ) ત્રણ પ્રકારના છે,
[તેમાં] (દ્વિવિધ) અંતરંગ અને બહિરંગ એ બે પ્રકારનાં
(સંગ બિન) પરિગ્રહ રહિત (શુધ-ઉપયોગી) શુદ્ધ-ઉપયોગી
(નિજધ્યાની) આત્મધ્યાની (મુનિ) દિગમ્બર મુનિ (ઉત્તમ) ઉત્તમ
અન્તરાત્મા છે.