લયસમાધિના વિકલ્પ
હતું તે ઉપયોગ છૂટતાં બુદ્ધિ દ્વારા જ્ઞાન ઉપયોગ ઊપજે. તે (ઇન્દ્રિય
સ્વરૂપમાં તાદાત્મ્ય હોય છે. જ્યાં જ્યાં પરિણામ વિચરે ત્યાં ત્યાં શ્રદ્ધા
કરે અને લીન થાય. માટે જ્યારે દ્રવ્ય-ગુણમાં પરિણામ વિચરે ત્યારે ત્યાં
શ્રદ્ધા કરીને લીન થાય, તેને લયસમાધિ કહીએ.
મારી દ્રષ્ટાશક્તિ નિર્વિકલ્પ ઊઠે છે, જ્ઞાનશક્તિ વિશેષને જાણે છે,
ચારિત્રપરિણામ વડે વસ્તુને અવલંબીને
છે, સ્વભાવ કર્મ છે. નિજ પરિણતિવડે પોતે પોતાને સાધે છે, પોતાની
પરિણતિ પોતાને સોંપે છે, પોતે (પોતાને) પોતામાં પોતાથી સ્થાપે છે,
પોતાના ભાવનો પોતે આધાર છે. (એ પ્રમાણે) પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-
ભાવને સારી રીતે વિચારીને સ્થિરતાવડે રાગાદિ વિકારને ન આવવા
દે; જેમ જેમ ઉપયોગનું જાણપણું વર્તે તેમ તેમ ધ્યાનની સ્થિરતામાં
આનંદ વધે, અને સમાધિસુખ થાય. વીતરાગપરમાનંદ સમરસીભાવના
સ્વસંવેદનને સુખ-સમાધિ કહીએ. દ્રવ્ય દ્રવવાના ભાવરૂપ છે, ગુણ