ક્રમવર્તી પર્યાયથી વ્યાપ્ત હોવા છતાં પણ, દ્રવ્યાર્થિકનયથી પોતાની
વસ્તુના સત્વડે જેવા છે તેવા ઊપજે છે. પર્યાયની અપેક્ષાએ ઊપજવું
એવું છે, પરંતુ અન્વયશક્તિમાં તો જેવા ને તેવા છે, તોપણ લેવામાં
આવ્યા છે. પર્યાયશક્તિમાં અસત્ ઉત્પાદ બતાવ્યો છે; કેમકે પર્યાય
નવા નવા ઉપજે છે તેથી (તેને અસત્ ઉત્પાદ) કહ્યો છે; પરંતુ તે
અન્વયશક્તિથી વ્યાપ્ત છે. (અસત્ ઉત્પાદ) પર્યાયાર્થિક નયથી છે.
જ્ઞાનવિષે ન આવ્યા. જ્ઞેયના ઊપજવાથી (જ્ઞાનને) ઊપજ્યું કહો છો કે
જ્ઞાનના પર્યાય અપેક્ષાએ તેને ઊપજ્યું કહો છે?
અને જ્ઞાન જ્ઞેયમાં; તેથી વસ્તુત્વથી સત્ ઉત્પાદ છે, પર્યાય વડે અસત્
ઉત્પાદ છે.
ઉત્પાદ વડે સત્ ઉત્પાદ સિદ્ધ થયો! (તેમ જ) દ્રવ્યથી પર્યાય થાય છે