સામાન્ય-વિશેષરૂપ વસ્તુ ઉપર અનંત નય[ ૪૧
(૧) અર્થપર્યાય નૈગમ, (૨) વ્યંજનપર્યાય નૈગમ, (૩) અર્થ-
વ્યંજનપર્યાય નૈગમ.
અર્થપર્યાય નૈગમના ત્રણ ભેદ છે —
(૧) જ્ઞાન – અર્થપર્યાય નૈગમ, (૨) જ્ઞેય – અર્થપર્યાયનૈગમ,
(૩) જ્ઞાનજ્ઞેય – અર્થપર્યાય નૈગમ.
વ્યંજનપર્યાય નૈગમના છ ભેદ છેઃ —
(૧) શબ્દવ્યંજનપર્યાયનૈગમ, (૨) સમભિરૂઢવ્યંજન પર્યાયનૈગમ,
(૩) એવંભૂતવ્યંજનપર્યાયનૈગમ, (૪) શબ્દ સમભિરૂઢવ્યંજનપર્યાય-
નૈગમ, (૫) શબ્દએવંભૂતવ્યંજનપર્યાયનૈગમ, (૬) સમભિરૂઢએવંભૂત-
વ્યંજનપર્યાયનૈગમ.
અર્થવ્યંજનપર્યાયનૈગમના ત્રણ પ્રકાર છે.
(૧) શબ્દ – અર્થવ્યંજનપર્યાયનૈગમ, (૨) સમભિરૂઢઅર્થવ્યંજન-
પર્યાયનૈગમ, (૩) એવંભૂતવ્યંજનપર્યાયનૈગમ (એ પ્રમાણે પર્યાયનૈગમના
ભેદો જાણવા).
(શુદ્ધ દ્રવ્ય નૈગમનય તેમજ અશુદ્ધ દ્રવ્ય નૈગમનયના ચાર ભેદ
છે – )
(૧) શુદ્ધદ્રવ્યૠજુસૂત્ર, (૨) શુદ્ધદ્રવ્યશબ્દ, (૩) શુદ્ધદ્રવ્ય-
સમભિરૂઢ, (૪) શુદ્ધદ્રવ્યએવંભૂત.
(૧) અશુદ્ધદ્રવ્યૠજુસૂત્ર, (૨) અશુદ્ધદ્રવ્યશબ્દ, (૩) અશુદ્ધદ્રવ્ય-
સમભિરૂઢ, (૪) અશુદ્ધદ્રવ્યએવંભૂત.
— એ પ્રમાણે દ્રવ્ય નૈગમના આઠ ભેદો છે.
[હવે દ્રવ્યાર્થિકનયના દશ ભેદોનું વર્ણન કરે છેઃ – ૧]
૧. જુઓ આલાપપદ્ધતિ પૃ. ૫૫ થી ૯૦ અહીં પુદ્ગલમાં ઊતાર્યા છે,
આલાપપદ્ધતિમાં જીવમાં ઉતાર્યા છે.