આપવામાં આવેલા વિષયો મુમુક્ષુઓ સરળતાથી સમજી શકે તેથી ગુજરાતી
ભાષામાં તેનો અનુવાદ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
જ્ઞાન કરવાની જરૂરિયાત હોવાથી આ ગ્રંથમાં તેનું સ્વરૂપ અનેક પડખાંઓથી
સમજાવવામાં આવ્યું છે. તેમાંથી ખાસ લક્ષમાં રાખવા લાયક કેટલાક વિષયો
તરફ મુમુક્ષુઓનું ધ્યાન અહીં ખેંચવામાં આવે છે
કાંઈ પુરુષાર્થ રહેતો નથી. વળી તેઓ એમ કહે છે કે પર સંબંધીનું આત્માનું
જ્ઞાન વ્યવહારનયે છે અને વ્યવહાર જૂઠો છે માટે સર્વજ્ઞપણું જૂઠું છે. તેમની
આ માન્યતાઓ તદ્દન મિથ્યા છે. એમ આ ગ્રંથમાં નીચેના શબ્દોમાં કહ્યું
છેઃ
નથી; પરંતુ આટલું વિશેષ છે કે ઉપયોગ જ્ઞાનમાં સ્વ પર પ્રકાશકશક્તિ
છે, તે પોતાના સ્વરૂપ પ્રકાશનમાં નિશ્ચળ વ્યાપ્ય વ્યાપક વડે લીન થયેલો
અખંડ પ્રકાશ છે; પરનું પ્રકાશન તો છે પરંતુ વ્યાપકરૂપ એકતા નથી તેથી