છે. જ્ઞાનવર્તનામાં જ્ઞાનવર્તના છે, દર્શનવર્તનામાં દર્શનવર્તના છે; એ
પ્રમાણે જુદા જુદા ગુણમાં ગુણવર્તના જુદી જુદી છે. પર્યાયમાં
પર્યાયવર્તના છે; તેમાં એટલું વિશેષ છે કે
સમયના પર્યાયમાં છે. એકપર્યાયમાં બીજા પર્યાયની વર્તના (હોતી)
નથી (કેમકે) પર્યાય જુદા જુદા છે. તેથી દ્રવ્યની ગુણ પર્યાયના
પુંજની
(
કહીએ, કેમ કે એક ગુણરૂપ દ્રવ્ય નથી; પુંજ ગુણોવડે ગુણપુંજમાં વર્તે
છે. તેમાં દ્રવ્યવિવક્ષામાં દ્રવ્યવર્તના, ગુણવિવક્ષામાં ગુણવર્તના,
પર્યાયવિવક્ષામાં પર્યાયવર્તના (એ રીતે) અનેકાંત સિદ્ધિ વિવક્ષાથી છે.
તેથી ગુણ-પર્યાય-દ્રવ્યની વર્તના
પરીષહસહનરૂપ તપ તે વ્યવહાર (તપ છે); તેનાથી કર્મની નિર્જરા
ત્યારે જ થાય કે જ્યારે ઇચ્છાનો નિરોધ કરીને વર્તે, પર ઇચ્છા
મટાડે (અને) સ્વરસને ભેટે. સાધનવડે સિદ્ધિ સાચા વ્યવહાર દ્વારા
થાય છે. તેને નિષ્પન્ન રાખવાનું (જે) સામર્થ્ય, તેનું નામ
વ્યવહારતપવીર્યશક્તિ છે; તેના પ્રભાવથી અનેક ૠદ્ધિઓ ઊપજે છે.