(૨) જ્ઞાન દ્રવ્યથી અનાદિ, પર્યાયથી સાંત, (એ રીતે) અનાદિસાંત
(૪) પર્યાયથી જ્ઞાન સાદિ, દ્રવ્યથી અનંત છે, તેથી સાદિ અનંત છે.
(૨) દ્રવ્યે સત્તા અનાદિ, પર્યાયે સત્તા સાંત (એ રીતે સત્તા)
(૪) પર્યાયે સત્તા સાદિ, દ્રવ્યે સત્તા તથા ગુણે સત્તા અનંત. (એ રીતે
ત્યાં, (સત્તાનું) ‘છે’ (એવું) લક્ષણ રહેતું નથી.
અનાદિઅનંતનો કાળ ઘણો છે તેથી પર્યાયમાં તે સંભવતો નથી. પર્યાય
સમયસ્થાયી ન હોય તો ઉત્પાદ-વ્યય-ધ્રુવ એક સમયમાં સિદ્ધ ન થાય;
તો ઉત્પાદ-વ્યય-ધ્રુવ વિના સત્તા હોય નહિ, સત્તાનો નાશ થતાં વસ્તુનો
નાશ થાય. માટે પર્યાયની મર્યાદા સમય(પૂરતી) હોવાથી (સત્તાનું)
સાદિસાંતપણું સિદ્ધ થયું, આ સર્વે પરિણામશક્તિના ભેદ છે. આમાં સર્વે
ગર્ભિત છે તેથી તેના જ ભેદ છે.