૪૮. શ્રી પ્રણવ-માહાત્મ્ય
ૐકારં બિન્દુસંયુક્તં, નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ ।
કામદં મોક્ષદં ચૈવ, ૐકારાય નમો નમઃ ।।
(ધનાક્ષરી)
‘ૐકાર’ શબદ વિશદ યાકે ઉભયરૂપ,
એક આતમીક ભાવ એક પુદગલકો;
શુદ્ધતા સ્વભાવ લિયે ઉઠ્યો રાય ચિદાનંદ,
અશુદ્ધ વિભાવ લૈ પ્રભાવ જડબલકો;
ત્રિગુણ ત્રિકાળ તાતૈં વ્યય-ધ્રુવ-ઉતપાત,
જ્ઞાતાકો સુહાત બાત નહીં લાગ ખલકો;
બનારસિદાસજૂકે હૃદય ‘ૐકાર’ વાસ,
જૈસો પરકાશ શશિ પક્ષકે શુકલકો. ૧.
નિરમલ જ્ઞાનકે પ્રકાર પંચ નરલોક,
તામેં શ્રુતજ્ઞાન પરધાન કરી પાયો હૈ;
તાકે મૂલ દોષરૂપ અક્ષર અનક્ષરમેં,
અનક્ષર અગ્ર પિંડ, સૈનમેં બતાયો હૈ;
બાવન વરણ જાકે અસંખ્યાત સન્નિપાત,
તિનિમેં નૃપ ‘ૐકાર’ સજ્જન સુહાયો હૈ;
બનારસિદાસ અંગ દ્વાદશ વિચાર યામેં;
ઐસો ‘ૐકાર’ કંઠ પાઠ તોહિ આયો હૈ. ૨.
મહામંત્ર ‘ગાયત્રી’કે મુખ બ્રહ્મરૂપ મંડ્યો,
આતમપ્રદેશ કોઈ પરમ પ્રકાશ હૈ;
તા પર અશોક વૃક્ષ છત્ર ધ્વજ ચામર સો,
પવન અગનિ જલ વસૈ એક વાસ હૈ;
[ ૬૩ ]