સ્વભાવમાં લીન હોય છે અને રાગ-દ્વેષથી ભિન્ન હોય છે, તેથી કર્મોથી બંધાતા નથી.
૪૧ પ્રકૃતિનો બંધ થતો નથી. સમ્યગ્દ્રષ્ટિ લડાઈમાં ઊભો હોય તોપણ જે કર્મોથી તે
બંધાતો નથી તે જ કર્મોથી પરદ્રવ્યની અહંબુદ્ધિ કરનારો અજ્ઞાની બંધાય છે. અનંત
સંસારને વધારનારા ચીકણાં કર્મોથી બંધાય છે, જ્ઞાની બંધાતા નથી.
નથી. તેથી ધર્મીને કર્મોનો બંધ થતો નથી અને સ્વભાવમાં રમણતાને લીધે વીતરાગતા
વધતી જાય છે અને અસ્થિરતાનો જે રાગ છે તે ઘટતો જાય છે.
સર્વ દિશાઓમાં ચાલ્યા જાય છે, ખેદ છે કે તેવી જ
રીતે મનુષ્ય પણ કોઈ એક કુળમાં સ્થિત રહીને પછી
મૃત્યુ પામીને અન્ય કુળોનો આશ્રય કરે છે. તેથી
વિદ્વાન મનુષ્ય તેને માટે કાંઈ પણ શોક કરતા નથી.