અને તારામાં ફેર હોય પણ વસ્તુદ્રષ્ટિએ તારા આ દેહવાસી દેવમાં અને નિરંજન
પરમાત્મામાં કાંઈ ફેર નથી.
ગોઠતો નથી, બીજા બધાને તો ગોઠે છે. બધાં પહેલાં પોતાના મોઢામાં કોળિયો મૂકે
પછી બીજાના મોઢામાં મૂકે ત્યારે અહીં તો ભગવાનને માન જોઈતું નથી. ભગવાન કહે
છે કે તું અમારું લક્ષ કરીશ તો તને રાગ થશે. તું તારું લક્ષ કર! અમારી ભક્તિથી
તારું કલ્યાણ નહિ થાય. તું તારો આશ્રય કર તો તારું કલ્યાણ થશે. તારા દેહમાં
પરમાત્મા જેવો જ ભગવાન બિરાજમાન છે માટે તું પરમાત્મામાં અને તારામાં ભેદ ન
જાણ!
અતિશય પાગલ મનુષ્યની ચેષ્ટા સમાન છે. કારણ કે તે
શોક કરવાથી કાંઈ પણ સિદ્ધ થતું નથી પરંતુ તેનાથી
કેવળ એ થાય છે કે તે મૂઢ બુદ્ધિવાળા મનુષ્યના ધર્મ
અર્થ અને કામરૂપથી પુરુષાર્થ આદિ જ નષ્ટ થાય છે.