તેને દેવ-શાસ્ત્ર-ગુરુની સાચી શ્રદ્ધા નથી, કેમ કે દેવ-શાસ્ત્ર-ગુરુ તો આત્માના દર્શનને
માન્યતા જૂઠી છે. આત્મદર્શન વિના દેવ-શાસ્ત્ર-ગુરુની સાચી શ્રદ્ધા રહેતી નથી ને તેથી
એ વિના જે વ્રતાદિ ક્રિયા કરવામાં આવે તે રાખ ઉપર ગારના લીંપણા જેવું છે. ૧૬.
णिच्छय–णइ अप्पा मुणहि जिम पावहु परमेठ्ठि ।। १७।।
નિશ્ચય આતમજ્ઞાન તે, પરમેષ્ઠિપદકાર.
છે, કઈ લેશ્યા છે ને ભવિ-અભવિ છે, કયા જ્ઞાનનો પર્યાય છે-એવા બધા ભેદોને
જાણવા તે વ્યવહારનયનો વિષય જાણવાલાયક છે, આદરવાલાયક નથી.
આશ્રયે સમ્યગ્દર્શન થતું નથી. કેવળ વ્યવહારનયની દ્રષ્ટિથી માર્ગણા ને ગુણસ્થાન
જેની પર્યાયમાં ભૂલ છે તેની તો અહીં વાત કરતા નથી અથવા તો મુનિદશા આવી
હોય ને કેવળીની દશા આવી હોય કે સમ્યગ્દ્રષ્ટિની આ દશા હોય એનો જેને ખ્યાલ
ચોથા ગુણસ્થાનની ને મિથ્યાદ્રષ્ટિની દશા આવી હોય તે નક્કી કરે કે આ જીવ આ
ગુણસ્થાનમાં છે, આ માર્ગણાસ્થાનમાં છે-એ બધું જ્ઞાન ભલે હો, જાણવા માટે છે,
તેમાં તાકાત નથી.
વ્યવહારનયનો વિષય છે, પરંતુ ત્રિકાળ અભેદદ્રષ્ટિની અપેક્ષાએ એ બધા ભેદોને અભૂતાર્થ
કહેવામાં આવે છે, અસત્યાર્થ કહેવામાં આવે છે. જૂઠા છે-એમ કહેવામાં આવે છે.
પાંચ ઇન્દ્રિયવાળો છે ને આ બે ઇન્દ્રિયવાળો છે-એ બધું અવસ્થાદ્રષ્ટિએ છે ખરું, પણ
ત્રિકાળ સ્વભાવના આશ્રય