છે. પ્રભુ! એને ખબર નથી. આ દેહ, વાણી, મન એ તો ધૂળ, માટી, જડ છે અને
વિનયના જે વિકલ્પો ઊઠે તે પુણ્ય છે તે કાંઈ આત્મા નથી. એવા પુણ્ય-પાપના રાગ
રહિત ભગવાન આત્મા વસ્તુ શાશ્વત, નિત્ય ધ્રુવ, એને સ્પર્શ કર્યા વિના મૂઢ જીવ
થયેલા બધા વિકલ્પોની જાળ પુણ્ય કે પાપ એ બંધનું જ કારણ છે.
શાશ્વત પદાર્થ છે. એમાં અંદર શાશ્વત આનંદ ને શાશ્વત શાંતિ પડયા છે. એવા શાશ્વત
ભગવાન આત્મા અને શાશ્વત શાંતિને આનંદનો જે ભાવ એના સ્પર્શના ભાન વિના
ભગવાન આત્મા વસ્તુએ અબંધ સ્વરૂપે છે, એને આવા પરિણામથી બંધન થાય છે.
ભગવાન આત્મા શાશ્વત ધ્રુવ છે ને એના ગુણો જે છે એ પણ શાશ્વત ધ્રુવ છે. એના
એની સન્મુખની દ્રષ્ટિ વિના મૂઢ જીવ સ્વભાવના અજાણથી જેટલી ક્રિયા વ્રત, તપ
આદિ કરે એ મોક્ષનો ઉપાય નથી, એ આત્માના છૂટવાનો ઉપાય નથી, એ તો બંધનો
ને રખડવાનો ઉપાય છે.
એના ભાન વિનાના આવા ભાવ એને સંવર-નિર્જરાનું કારણ નથી, બંધનું કારણ છે.
રાગની દિશા પર તરફની છે અને સ્વભાવની દિશા અંતર્મુખની સ્વ તરફની છે. પર
તરફની દિશાના ભાવ એ સ્વ તરફની દિશામાં મદદ કરે એ ત્રણ કાળમાં બને નહીં.
કર્યા વિના, જેટલા આવા વ્રત નિયમ આદિના થાય તે પર તરફના વલણની વૃત્તિઓ
આત્માને અંતર્મુખ થવા માટે જરીયે મદદગાર નથી. ભગવાન આનંદનો નાથ પ્રભુ એને
દયા-દાન-વ્રત-ભક્તિ એ તો બધી બહિર્મુખ વલણવાળી લાગણીઓવાળી વૃત્તિ છે.
અંતર્મુખ પરમાત્મા પોતે નિજાનંદથી ભરેલો છે એના સન્મુખથી વિમુખની વૃત્તિ છે. એ
છે. સાધુ થાય, ર૮ મૂળગુણ પાળે, એકવાર ઊભા ઊભા આહાર લે, નગ્નપણું,
સામાયિક, ષટ્ આવશ્યકના વિકલ્પો એવા ર૮ મૂળગુણ પાળે તોપણ એ સંસાર ને
પરમેશ્વર કેવળજ્ઞાનપણાને પામે, અનંત આનંદ