હોય, તેને કહે કે જો આ સોનાના નળીયા થયા-સૂર્ય દેખાય. પણ શી રીતે દેખાય?
આંખ ઉઘાડીને બધું દૂર કરે ત્યારે દેખાય ને?
ચેતન ચેતન, જાણનાર, જાણનાર તે હું, બીજી વસ્તુ જણાય જાય જ્ઞાન તે હું નહીં. હું
સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ આત્માની જ્યાં સુધી દ્રષ્ટિ ન કરે ત્યાં સુધી તેને કિચિંત્ પણ ધર્મ
થતો નથી.
जिण–सामिउ एमइ भणइ लहु पावइ भवपारु ।। ३७।।
જિનપ્રભુજી એમ જ ભણે, શીઘ્ર થશો ભવપાર. ૩૭.
નિર્મળ આત્માનો અનુભવ કર. વ્યવહાર છોડવાની ભગવાનની આજ્ઞા છે. આવો
સિંહનાદ ભગવાનનો છે. ભગવાન આત્મા ચૈતન્ય પ્રભુ તેની એકાગ્રતાનો આત્મ-
અરે! હું ભગવાન સિદ્ધ સમાન છું એ પણ એક વિકલ્પ છે. જેટલા વ્યવહારના ભેદ તે
બધા છોડવા જેવા છે, તેનો કોઈ પણ અંશ આશ્રય કરવા લાયક નથી. ભલે તે નિમિત્ત
કરવા લાયક નથી. આ આજ્ઞાથી વિરુદ્ધ માને તેને ભગવાનની આજ્ઞાની અને ઉપદેશની
શ્રદ્ધા નથી. જ્યાં સુધી વ્યવહારનો વિકલ્પ રહેશે ત્યાં સુધી અંતર અનુભવ નહીં થઈ
આત્મા, ગુરુ પોતાનો આત્મા અને શાસ્ત્ર પણ પોતાનો આ આત્મા ને ઘર પણ
આત્મા-ભગવાન સચ્ચિદાનંદપ્રભુ સિદ્ધ સમાન સદા પદ મેરો. એવો આત્મા તે તેનું ઘર
ભગવાન છે અને તે જ શીલા, પર્વતની ગુફાને સિંહાસન છે. આત્માની એકાગ્રતારૂપ
નૌકા તે જ ધર્મીને સંસારથી પાર કરાવવાવાળી છે. વ્યવહારના અહંકાર મુનિપણાદિનો
સાવધાનવાળો મોક્ષમાર્ગી છે.