मोक्खहं कारण एउ भणइ जोइ जाइहिं भणिउं ।। ३८।।
કહે યોગીજન યોગી હે! મોક્ષ હેતુ એ જાણ. ૩૮.
આદિને અજીવ સ્વરૂપે જોઈશ તો મોક્ષનું કારણ પ્રગટ થશે. આહા જીવ અજીવનો ભેદ
જાણ એટલે કે જીવ તે શુદ્ધ જ્ઞાન આનંદાદિ સ્વરૂપે છે અને રાગ, કર્મ શરીર આદિ
બધા અજીવ છે-એમ જાણવું. જીવ અને અજીવનો અનાદિ સંબંધ છે, કેમકે બેનો સંબંધ
ન હોય તો બંધ જ ન હોય. વળી જ્યારે બેનો સંબંધ તૂટે ત્યારે મુક્તિ થાય. માટે આ
બેનું જ્ઞાન બરાબર કરવું. આ જ મોક્ષનું કારણ છે. જીવ-અજીવનું ભેદજ્ઞાન તે જ
મુક્તિનું કારણ છે. એમ ભગવાને કહ્યું છે.
સિદ્ધ નહિ થાય. તેથી બન્નેના સ્વરૂપ, લક્ષણ, ભાવ જુદા છે એમ બરાબર ભિન્ન જાણે
તો તેને મોક્ષનું કારણ એવા આત્મસ્વરૂપની શ્રદ્ધા-જ્ઞાન ને શાંતિ પ્રગટ થાય. આમ
ભગવાને કહ્યું છે.
રીતે આત્મ-અનુભવ કરતાં મોક્ષ થાય.
जह चाहहि–सिव–लाहु भणइ जोइ जोइहिं भणिउं ।। ३९।।
કેવળજ્ઞાનસ્વભાવી આ આત્મતત્ત્વને જાણ. ૩૯.