આયુકર્મ આત્માના અવગાહ ગુણને ઘાતે છે.
આહારક, તૈજસ, અને કાર્માણ), ત્રણ અંગોપાંગ (ઔદારિક,
વૈક્રિયિક, આહારક), એક નિર્માણ કર્મ, પાંચ બંધન કર્મ
(ઔદારિકબંધન, વૈક્રિયિકબંધન, આહારકબંધન, તેજસબંધન
અને કાર્માણબંધન), પાંચ સંઘાત (ઔદારિક, વિક્રિયિક,
આહારક, તૈજસ, કાર્માણ), છ સંસ્થાન (સમચતુરસ્ર
સંસ્થાન, ન્યગ્રોધપરિમંડલ સંસ્થાન, સ્વાતિ સંસ્થાન, કુબ્જક
સંસ્થાન, વામન સંસ્થાન, હુંડક સંસ્થાન), છ સંહનન
(વજ્રર્ષભનારાચ સંહનન, વજ્રનારાચ સંહનન, નારાચ
સંહનન, અર્દ્ધનારાચ સંહનન, કીલિક સંહનન અને
અંસપ્રાપ્તસૃપાટિકા સંહનન), પાંચ વર્ણ કર્મ (કાળો, લીલો,
રાતો, પીળો, ધોળો), બે ગંધ કર્મ (સુગંધ, દુર્ગંધ), પાંચ રસ
કર્મ (ખાટો, મીઠો, કડવો, તૂરો, તીખો), આઠ સ્પર્શ (કઠોર,
કોમલ, હલકો, ભારે, ઠંડો ગરમ, ચીકણો, લૂખો), ચાર
આનુપૂર્વ્ય
આતાપકર્મ એક, ઉદ્યોતકર્મ એક, બે વિહાયોગતિ, (એક
મનોજ્ઞ, બીજી અમનોજ્ઞ), ઉચ્છ્વાસ એક, ત્રસ એક, સ્થાવર