Jain Siddhant Praveshika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 110

 

background image
થાય છેમિથ્યાત્વ, હુંડકસંસ્થાન, નપુંસકવેદ, નરકગતિ,
નરકગત્યાનુપૂર્વી, નરકાયુ, અસંપ્રાપ્તસૃપાટિકાસંહનન, જાતિ
૪ (એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય), સ્થાવર,
આતાપ, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ.
૩૨૪ પ્ર. અનંતાનુબંધી કષાયોદયજનિત અવિરતિથી
કઈ કઈ પ્રકૃતિઓનો બંધ થાય છે?
ઉ. અનંતાનુબંધીકષાયોદયજનિત અવિરતિથી ૨૫
પ્રકૃતિઓનો બંધ થાય છે.ઃઅનંતાનુબંધી ક્રોધ, માન,
માયા, લોભ, સ્ત્યાનગૃદ્ધિ, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા, દુર્ભગ,
દુઃસ્વર, અનાદેય, અપ્રશસ્તવિહાયોગતિ, સ્ત્રીવેદ, નીચગોત્ર,
તિર્યગ્ગતિ, તિર્યગ્ગત્યાનુપૂર્વી, તિર્યગાયુ, ઉદ્યોત, સંસ્થાન ૪
(ન્યગ્રોધ, સ્વાતિ, કુબ્જક, વામન), સંહનન ૪ (વજ્રનારાચ,
નારાચ, અર્દ્ધનારાચ અને કીલિત).
૩૨૫ પ્ર. અપ્રત્યાખ્યાનાવરણકષાયોદયજનિત
અવિરતિથી કઈ કઈ પ્રકૃતિઓનો બંધ થાય છે?
ઉ. દશ પ્રકૃતિઓનો બંધ થાય છેઃ
અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ, મનુષ્યગતિ,
મનુષ્યગત્યાનુપૂર્વી, મનુષ્યાયુ, ઔદારિકશરીર,
ઔદારિકાંગોપાંગ અને વજ્રૠષભનારાચ સંહનન.
૩૨૬ પ્ર. પ્રત્યાખ્યાનાવરણકષાયોદયજનિત અવિરતિ-
થી કઈ કઈ પ્રકૃતિઓનો બંધ છે?
ઉ. ચાર પ્રકૃતિઓનોઅર્થાત્પ્રત્યાખ્યાનાવરણ
ક્રોધ, માન, માયા અને લોભનો.
૩૨૭ પ્ર. પ્રમાદથી કેટલી પ્રકૃતિઓનો બંધ થાય
છે?
ઉ. છઃપ્રકૃતિઓનોઅર્થાત્અસ્થિર, અશુભ,
અશાતાવેદનીય, અયશઃકીર્તિ, અરતિ અને શોકનો.
૩૨૮ પ્ર. કષાયના ઉદયથી કેટલી પ્રકૃતિઓનો બંધ
થાય છે?
ઉ. અઠ્ઠાવન પ્રકૃતિઓનોઅર્થાત્દેવાયુ ૧, નિદ્રા
૧, પ્રચલા ૧, તીર્થંકર ૧, નિર્માણ ૧, પ્રશસ્તવિહાયોગતિ ૧,
પંચેન્દ્રિયજાતિ ૧, તૈજસશરીર ૧, કાર્માણશરીર ૧,
આહારકશરીર ૧, આહારકાંગોપાંગ ૧, સમચતુરસ્રસંસ્થાન
૧, વૈક્રિયકશરીર ૧, વૈક્રિયકાંગોપાંગ ૧, દેવગતિ ૧,
૭૮ ][ અધ્યાયઃ ૨શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૭૯