અગુરુલઘુ ૧, ઉપઘાત ૧, પરઘાત ૧, ઉચ્છ્વાસ ૧, ત્રસ ૧,
બાદર ૧, પર્યાપ્ત ૧, પ્રત્યેક ૧, સ્થિર ૧, શુભ ૧, સુભગ
૧, સુસ્વર ૧, આદેય ૧, હાસ્ય ૧, રતિ ૧, જુગુપ્સા ૧, ભય
૧, પુરુષવેદ ૧, સંજ્વલન ક્રોધ ૧, માન ૧, માયા ૧, લોભ
૧, મતિજ્ઞાનાવરણ ૧, શ્રુતજ્ઞાનાવરણ ૧, અવધિજ્ઞાનાવરણ
૧, મનઃપર્યયજ્ઞાનાવરણ ૧, કેવલજ્ઞાનાવરણ ૧, ચક્ષુદર્શના-
વરણ ૧, અચક્ષુદર્શનાવરણ ૧, અવધિદર્શનાવરણ ૧, કેવલ-
દર્શનાવરણ ૧, દાનાન્તરાય ૧, ભોગાન્તરાય ૧, ઉપભોગા-
ન્તરાય ૧, વીર્યાન્તરાય ૧, લાભાન્તરાય ૧, યશસ્કીર્તિ ૧,
અને ઉચ્ચગોત્ર ૧ એ અઠ્ઠાવન પ્રકૃતિઓનો બંધ થાય છે.
બંધન તથા પાંચે સંઘાતનું ગ્રહણ કરેલું નથી, તે કારણથી
તે દશ ઘટી અને સમ્યગ્મિથ્યાત્વ તથા સમકિત મોહનીય
એ બે પ્રકૃતિઓનો બંધ થતો નથી; કેમકે સમ્યગ્દ્રષ્ટિ જીવ
પૂર્વબદ્ધ મિથ્યાત્વ પ્રકૃતિના ત્રણ ખંડ કરે છે. ત્યારે આ બે
પ્રકૃતિઓનો પ્રાદુર્ભાવ થાય છે. એ કારણથી એ બે પ્રકૃતિઓ
ઘટી ગઈ.
તેના આસ્રવને સાંપરાયિક આસ્રવ કહે છે.
છે.