વજ્રૠષભનારાચ સંહનન ૧, નિર્માણ ૧, સ્થિર ૧, અસ્થિર
૧, શુભ ૧, અશુભ ૧, સુસ્વર ૧, દુઃસ્વર ૧, ઔદારિક
શરીર ૧, ઔદારિક અંગોપાંગ ૧, તૈજસ શરીર ૧, કાર્માણ
શરીર ૧, સમચતુરસ્રસંસ્થાન ૧, ન્યગ્રોધ ૧, સ્વાતિ ૧,
કુબ્જક ૧, વામન ૧, હુંડક ૧, સ્પર્શ ૧, રસ ૧, ગંધ ૧,
વર્ણ ૧, અગુરુલઘુત્વ ૧, ઉપઘાત ૧, પરઘાત ૧, ઉચ્છ્વાસ
૧ અને પ્રત્યેક]ને ઘટાડવાથી બાકી રહેલી ૧૨ પ્રકૃતિઓ
(વેદનીય ૧, મનુષ્યગતિ ૧, મનુષ્યાયુ ૧, પંચેન્દ્રિય જાતિ
૧, સુભગ ૧, ત્રસ ૧, બાદર ૧, પર્યાપ્ત ૧, આદેય ૧,
યશઃકીર્તિ ૧, તીર્થંકર પ્રકૃતિ ૧ અને ઉચ્ચગોત્ર ૧)નો ઉદય
થાય છે.
અંતિમ સમયમાં ૧૩ પ્રકૃતિઓની સત્તાનો નાશ કરીને,
અરહંત ભગવાન મોક્ષે પધારે છે.