તેને જીવવાની આશા થતાં પાછળથી જ્વર મટાડવાનો ઉપાય કરે છે, તેમ કષાય તો બધાય
હેય છે, પરંતુ કોઈ જીવોને કષાયોથી પાપકાર્ય થતાં જાણે, ત્યાં શ્રીગુરુ તેમને પુણ્યકાર્યના
કારણભૂત કષાય થવાનો ઉપાય કરે છે અને પાછળથી તેને સાચી ધર્મબુદ્ધિ થઈ જાણે ત્યારે
એ કષાય મટાડવાનો ઉપાય કરે છે. એવું પ્રયોજન જાણવું.
ઠેકાણે અન્યમતનાં પણ ઉદાહરણાદિ આપીએ છીએ. જેમ સૂક્તમુક્તાવલિમાં લક્ષ્મીને
કમળવાસિની કહી તથા સમુદ્રમાં વિષ અને લક્ષ્મી બંને ઊપજે છે એ અપેક્ષાએ તેને વિષની
ભગિની કહી, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ કહીએ છીએ. ત્યાં કોઈ ઉદાહરણ જૂઠાં પણ
છે, પરંતુ સાચા પ્રયોજનને પોષે છે તેથી ત્યાં દોષ નથી. કોઈ કહે કે
પ્રમાણે અલંકારયુક્ત નામાદિકમાં વચનઅપેક્ષાએ સાચ
શોભાના પ્રયોજનને પોષે છે માટે જૂઠ નથી. વળી ‘આ નગરમાં છત્રને જ દંડ છે, અન્ય ઠેકાણે
નથી’ એમ કહ્યું, તે જોકે જૂઠ છે, કારણ કે
પ્રયોજનને પોષે છે માટે તે જૂઠ નથી. વળી બૃહસ્પતિનું નામ ‘સુરગુરુ’ લખ્યું વા મંગળનું નામ
‘કુજ’ લખ્યું, હવે એવાં નામ તો અન્યમત અપેક્ષાએ છે, એનો અક્ષરાર્થ છે તે તો જૂઠો છે
પરંતુ એ નામો તે પદાર્થને પ્રગટ કરે છે માટે તે જૂઠાં નથી. એ પ્રમાણે અન્યમતાદિકનાં
ઉદાહરણાદિ આપીએ છીએ તે જૂઠાં છે પરંતુ અહીં ઉદાહરણાદિનું તો શ્રદ્ધાન કરાવવાનું નથી,
શ્રદ્ધાન તો પ્રયોજનનું કરાવવાનું છે, અને પ્રયોજન સાચું છે તેથી દોષ નથી.
નથી, કારણ કે
છે, વળી આ જાણે પણ છે કે
અપેક્ષાએ તેને ત્રસહિંસાનો ત્યાગ છે. બીજું, મુનિને સ્થાવરહિંસાનો પણ ત્યાગ કહ્યો, હવે