બતાવવા માટે જ પ્રગટ તીવ્રબંધનાં કારણ ભોગાદિક પ્રસિદ્ધ હતા તે ભોગાદિક હોવા છતાં
પણ શ્રદ્ધાનશક્તિના બળથી તેને મંદબંધ થવા લાગ્યો તેને ગણ્યો નહિ. અને તે જ બળથી
નિર્જરા વિશેષ થવા લાગી તેથી ઉપચારથી ભોગોને પણ ત્યાં બંધના કારણરૂપ ન કહ્યા પણ
નિર્જરાના કારણરૂપ કહ્યા. વિચાર કરતાં ભોગ જો નિર્જરાનું કારણ હોય તો તેને છોડી
સમ્યગ્દ્રષ્ટિ જીવ, મુનિપદને શામાટે ગ્રહણ કરે? અહીં તો એ કથનનું એટલું જ પ્રયોજન
છે કે
વળી દ્રવ્યાનુયોગમાં પણ ચરણાનુયોગની માફક ગ્રહણ
છે કે
કરતા નથી. તેના ઉદાહરણ
રાગદ્વેષરહિત પરિણામ એ શુદ્ધોપયોગ છે એમ કહ્યું. હવે, એ કથન છદ્મસ્થના બુદ્ધિગોચર
પરિણામોની અપેક્ષાએ છે પણ કરણાનુયોગમાં કષાયશક્તિની અપેક્ષાએ ગુણસ્થાનાદિમાં જે
સંક્લેશવિશુદ્ધ પરિણામો નિરૂપણ કર્યા છે તે વિવક્ષા અહીં નથી.
રીતે કરે? તથા દ્રવ્યાનુયોગમાં શુદ્ધોપયોગ કરવાનો જ મુખ્ય ઉપદેશ છે માટે ત્યાં છદ્મસ્થ જીવ
જે કાળમાં બુદ્ધિગોચર ભક્તિ આદિ વા હિંસા આદિ કાર્યરૂપ પરિણામોને છોડી
આત્માનુભવનાદિ કાર્યોમાં પ્રવર્તે તે કાળમાં તેને શુદ્ધોપયોગી કહીએ છીએ. જોકે અહીં
કેવળજ્ઞાનગોચર સૂક્ષ્મ રાગાદિક છે તોપણ તેની અહીં વિવક્ષા કહી નથી, પણ પોતાની
બુદ્ધિગોચર રાગાદિક છોડ્યો એ અપેક્ષાએ તેને શુદ્ધોપયોગી કહ્યો છે.
હોય છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.