Moksha Marg Prakashak (Gujarati). Samyagdrashti Ragi Kem Thato Nathi?.

< Previous Page   Next Page >


Page 336 of 370
PDF/HTML Page 364 of 398

 

background image
૩૪૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક
અક્ષય ગુણો સહિત ચૈતન્યદેવ જ જાણે છે. તેના અતિશયથી જ તે પરદ્રવ્ય પ્રત્યે જરા પણ
રાગી થતો નથી.
સમ્યગ્દ્રષ્ટિ રાગી કેમ થતો નથી?
તે પોતાના નિજસ્વરૂપને જ્ઞાતા, દ્રષ્ટા, પરદ્રવ્યોથી ભિન્ન, શાશ્વત અને અવિનાશી જાણે
છે અને પરદ્રવ્યને તથા રાગાદિને ક્ષણભંગુર, અશાશ્વત, પોતાના સ્વભાવથી સારી રીતે ભિન્ન
જાણે છે તેથી સમ્યગ્જ્ઞાની કેવી રીતે ડરે?