અતિ તીવ્રપણું હોવાથી તેમને કૃષ્ણાદિક અશુભ લેશ્યાઓ જ હોય છે.
કાંઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી, છતાં ક્રોધ
વા શસ્ત્રાદિક બનાવી એ વડે પોતે બીજાને દુઃખી કરે વા પોતાને અન્ય કોઈ દુઃખી કરે છે.
કોઈ પણ વેળા તેમનો કષાય શાંત થતો નથી. વળી તેમનામાં માયા
નથી, પણ એ વડે અંતરંગમાં તેઓ મહાદુઃખી જ છે. વળી કદાચિત્ કિંચિત્ કોઈ પ્રયોજન
પામી તેનું પણ કાર્ય બને છે.
બાહ્ય કારણો ત્યાં સદા હોય છે તેથી એ કષાયો તીવ્રપણે પ્રગટ હોય છે. ત્રણ પ્રકારના વેદમાં
માત્ર એક નપુંસકવેદ તેમનામાં હોય છે. હવે ઇચ્છા ઘણી હોય છે પણ ત્યાં સ્ત્રી
વેદનીયમાં એક અશાતાનો જ તેમને ઉદય હોવાથી ત્યાં અનેક વેદનાનાં નિમિત્ત મળ્યા
તેમને મળે છે, પણ એ માટી એવી હોય છે જે અહીં આવે તો તેની દુર્ગંધથી કેટલાય ગાઉ
સુધીના મનુષ્યો મરી જાય. શીત
નરકોમાં અતિ ઉષ્ણતા છે. ત્યાંની પૃથ્વી શસ્ત્રથી પણ મહાતીક્ષ્ણ કંટકના સમૂહથી ભરેલી છે.
એ પૃથ્વીના વનનાં ઝાડ શસ્ત્રની ધાર જેવાં પાદડાંથી ભરેલાં છે, જેનો સ્પર્શ થતાં શરીરના ખંડખંડ
થઈ જાય એવા જલ સહિત તો જ્યાં નદીઓ છે, તથા જેથી શરીર દગ્ધ થઈ જાય એવો પ્રચંડ
જ્યાં પવન છે. એ નારકીઓ એકબીજાને અનેક પ્રકારે દુઃખી કરે, ઘાણીમાં પીલે, શરીરના
ખંડખંડ કરે, હાંડીમાં રાંધે, કોરડા મારે તથા લાલચોળ ગરમ લોખંડ આદિથી સ્પર્શ કરાવે
આપે વા તેમને પરસ્પર લડાવે. એવી તીવ્ર વેદના હોવા છતાં પણ તેમનું શરીર છૂટતું નથી,
પારાની માફક ખંડખંડ થઈ જવા છતાં પણ પાછું મળી જાય છે. એવી ત્યાં તીવ્ર પીડા છે.