અ. ૮ સૂત્ર ૪ ] [ પ૦પ
અનુભાગબંધ કષાયના નિમિત્તે થાય છે.
૨. અહીં જે બંધના પ્રકાર વર્ણવ્યા છે તે પુદ્ગલકર્મબંધના છે; તે દરેક પ્રકારના ભેદ-ઉપભેદ હવે અનુક્રમે કહે છે. ।। ૩।।
અર્થઃ– [आधो] પહેલો અર્થાત્ર પ્રકૃતિબંધ [ज्ञानदर्शनावरण] જ્ઞાનાવરણ, દર્શનાવરણ, [वेदनीय मोहनीय] વેદનીય, મોહનીય, [आयुःनाम गोत्र अन्तरायाः] આયુ, નામ, ગોત્ર અને અંતરાય- એ આઠ પ્રકારનો છે.
૧. જ્ઞાનાવરણ– જ્યારે આત્મા પોતે પોતાના જ્ઞાનભાવનો ઘાત કરે ત્યારે
જ્ઞાનાવરણ કહે છે.
દર્શનાવરણ– જ્યારે આત્મા પોતે પોતાના દર્શનભાવનો ઘાત કરે ત્યારે
દર્શનાવરણ કહે છે.
વેદનીય– જ્યારે આત્મા પોતે મોહભાવ વડે પરલક્ષે આકુળતા કરે ત્યારે
નિમિત્ત થાય તેને વેદનીય કહે છે.
મોહનીય– જીવ પોતાના સ્વરૂપને ભૂલીને અન્યને પોતાના સમજે અથવા
થાય તેને મોહનીય કહે છે.
આયુ– જ્યારે જીવ પોતાની યોગ્યતાથી નારકી, તિર્યંચ, મનુષ્ય કે દેવના
આયુકર્મ કહે છે.
નામ– જીવ જે શરીરમાં હોય તે શરીરાદિની રચનામાં જે કર્મનો ઉદય નિમિત્ત
ગોત્ર– જીવને ઊંચ કે નીચ આચરણવાળા કુળમાં પેદા થવામાં જે કર્મનો ઉદય