અ. ૯ સૂત્ર ૧૯ ] [ પ૭૧ અવમૌદર્ય, સમ્યક્ વૃત્તિપરિસંખ્યાન, [रसपरित्याग विविक्तशय्यासन कायकलेशाः] સમ્યક્ રસપરિત્યાગ, સમ્યક્ વિવિક્ત શય્યાસન અને સમ્યક્ કાયકલેશ [बाह्यं तपः] એ છ પ્રકારના બાહ્ય તપ છે.
નોંધઃ– આ સૂત્રમાં ‘સમ્યક્’ શબ્દનું અનુસંધાન આ અધ્યાયના ચોથા સૂત્રથી આવે છે. અનશનાદિ છએ પ્રકારમાં ‘સમ્યક્’ શબ્દ લાગુ પડે છે.
(૧) સમ્યક્ અનશન– સમ્યગ્દ્રષ્ટિ જીવને આહાર ત્યાગનો ભાવ થતાં વિષય
(૨) સમ્યક્ અવમૌદર્ય– સમ્યગ્દ્રષ્ટિ જીવને રાગ ભાવ દૂર કરવા માટે ભૂખ
પરિણામોની જે શુદ્ધતા થાય છે તે.
(૩) સમ્યક્ વૃત્તિપરિસંખ્યાન– સમ્યગ્દ્રષ્ટિ જીવને સંયમના હેતુએ નિર્દોષ
નિયમ કરતાં, અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય છે તે.
(૪) સમ્યક્ રસ પરિત્યાગ– સમ્યગ્દ્રષ્ટિ જીવને ઇન્દ્રિયો ઉપરના રાગનું દમન
યથાશક્તિ ત્યાગ કરવાનો ભાવ થતાં, અંતરંગ પરિણામોની જે
શુદ્ધતા થાય છે તે.
(પ) સમ્યક્ વિવિક્ત શય્યાશન– સમ્યગ્દ્રષ્ટિ જીવને સ્વાધ્યાય, ધ્યાન
બેસવાની વૃત્તિ થતાં અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય છે તે.
(૬) સમ્યક્ કાયકલેશ–સમ્યગ્દ્રષ્ટિ જીવને શરીર ઉપરની આસક્તિ ઘટાડવા
શુદ્ધતા થાય છે તે.
૨. ‘સમ્યક્’ શબ્દ એમ સૂચવે છે કે સમ્યગ્દ્રષ્ટિને જ આ તપ હોય છે, મિથ્યાદ્રષ્ટિને તપ હોતું નથી.
૩. સમ્યગ્દ્રષ્ટિ જીવ અનશનની પ્રતિજ્ઞા કરે છે તે વખતે નીચે પ્રમાણે જાણે છે-