પ૮૨ ] [ મોક્ષશાસ્ત્ર આ જગતમાં બે જ માર્ગ છે- મોક્ષમાર્ગ અને સંસારમાર્ગ. આ બે સિવાય ત્રીજો કોઈ સાધનીય પદાર્થ નથી, તેથી આ સૂત્ર એમ પણ સ્થાપન કરે છે કે ધર્મધ્યાન અને શુક્લધ્યાન સિવાયના આર્ત્ત અને રૌદ્રધ્યાન સંસારનાં કારણ છે. ।। ૨૯।।
विप्रयोगाय] તેને દૂર કરવા માટે [स्मृति समन्वाहारः] વારંવાર વિચાર કરવો તે [आर्त्तम्] અનિષ્ટ સંયોગજ નામનું આર્ત્તધ્યાન છે. ।। ૩૦।।
અર્થાત્ ઈષ્ટ પદાર્થનો વિયોગ થતાં તેનાં સંયોગ માટે વારંવાર વિચાર કરવો તે ‘ઈષ્ટ વિયોગજ’ નામનું આર્ત્તધ્યાન છે. ।। ૩૧।।
ચિંતવન કરવું, તે વેદનાજન્ય આર્ત્તધ્યાન છે. ।। ૩૨।।
કરી દેવું તે નિદાનજ આર્ત્તધ્યાન છે. ।। ૩૩।।
[देशविरत] દેશવિરત- પાંચમું ગુણસ્થાન અને [प्रमत्तसंयतानाम्] પ્રમત્ત સંયત- છઠ્ઠા ગુણસ્થાને હોય છે.
મિથ્યાદ્રષ્ટિ જીવ તો અવિરત છે અને સમ્યગ્દ્રષ્ટિ જીવ પણ અવિરત હોય છે. જેથી