रहितमखिलमूर्तद्रव्यजालं विचित्रम् ।
भुवनविदितमेतद्भव्य जानीहि नित्यम् ।।७०।।
शुद्धद्रव्यार्थिकनयाभिप्रायेण संसारिजीवानां मुक्त जीवानां विशेषाभावोपन्यासोयम् । પોતપોતાના ગુણો અને પર્યાયોથી યુક્ત સર્વ દ્રવ્યો અત્યંત જુદે જુદાં છે).’’
વળી (આ બે ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થઃ] ‘‘બંધ હો કે ન હો (અર્થાત્ બંધાવસ્થામાં કે મોક્ષાવસ્થામાં), સમસ્ત વિચિત્ર મૂર્તદ્રવ્યજાળ (અનેકવિધ મૂર્તદ્રવ્યોનો સમૂહ) શુદ્ધ જીવના રૂપથી વ્યતિરિક્ત છે’’ એમ જિનદેવનું શુદ્ધ વચન બુધપુરુષોને કહે છે. આ ભુવનવિદિતને ( — આ જગતપ્રસિદ્ધ સત્યને), હે ભવ્ય! તું સદા જાણ. ૭૦.
અન્વયાર્થઃ[याद्रशाः] જેવા [सिद्धात्मानः] સિદ્ધ આત્માઓ છે [ताद्रशाः] તેવા [भवम् आलीनाः जीवाः] ભવલીન (સંસારી) જીવો [भवन्ति] છે, [येन] જેથી (તે સંસારી જીવો સિદ્ધાત્માઓની માફક) [जरामरणजन्ममुक्ताः] જન્મ-જરા-મરણથી રહિત અને [अष्टगुणालंकृताः] આઠ ગુણોથી અલંકૃત છે.
ટીકાઃશુદ્ધદ્રવ્યાર્થિક નયના અભિપ્રાયે સંસારી જીવોમાં અને મુક્ત જીવોમાં તફાવત નહિ હોવાનું આ કથન છે.
૧૩