Niyamsar (Gujarati). Shlok: 74 Gatha: 51-54.

< Previous Page   Next Page >


Page 104 of 380
PDF/HTML Page 133 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(शालिनी)
न ह्यस्माकं शुद्धजीवास्तिकाया-
दन्ये सर्वे पुद्गलद्रव्यभावाः
इत्थं व्यक्तं वक्ति यस्तत्त्ववेदी
सिद्धिं सोऽयं याति तामत्यपूर्वाम्
।।७४।।

विवरीयाभिणिवेसविवज्जियसद्दहणमेव सम्मत्तं संसयविमोहविब्भमविवज्जियं होदि सण्णाणं ।।५१।। चलमलिणमगाढत्तविवज्जियसद्दहणमेव सम्मत्तं अधिगमभावो णाणं हेयोवादेयतच्चाणं ।।५२।। सम्मत्तस्स णिमित्तं जिणसुत्तं तस्स जाणया पुरिसा

अंतरहेऊ भणिदा दंसणमोहस्स खयपहुदी ।।५३।।

सम्मत्तं सण्णाणं विज्जदि मोक्खस्स होदि सुण चरणं

ववहारणिच्छएण दु तम्हा चरणं पवक्खामि ।।५४।।

[શ્લોકાર્થઃ] ‘શુદ્ધ જીવાસ્તિકાયથી અન્ય એવા જે બધા પુદ્ગલદ્રવ્યના ભાવો તે ખરેખર અમારા નથી’આમ જે તત્ત્વવેદી સ્પષ્ટપણે કહે છે તે અતિ અપૂર્વ સિદ્ધિને પામે છે. ૭૪.

શ્રદ્ધાન વિપરીત-અભિનિવેશવિહીન તે સમ્યક્ત્વ છે;
સંશય-વિમોહ-વિભ્રાંતિ વિરહિત જ્ઞાન સમ્યગ્જ્ઞાન છે. ૫૧.
ચલ મલ-અગાઢપણા રહિત શ્રદ્ધાન તે સમ્યક્ત્વ છે;
આદેય-હેય પદાર્થનો અવબોધ સમ્યગ્જ્ઞાન છે. ૫૨.
જિનસૂત્ર સમકિતહેતુ છે, ને સૂત્રજ્ઞાતા પુરુષ જે
તે જાણ અંતર્હેતુ, દ્રગ્મોહક્ષયાદિક જેમને. ૫૩.
સમ્યક્ત્વ, સમ્યગ્જ્ઞાન તેમ જ ચરણ મુક્તિપંથ છે;
તેથી કહીશ હું ચરણને વ્યવહાર ને નિશ્ચય વડે. ૫૪.

૧૦૪ ]