ववहारणयचरित्ते ववहारणयस्स होदि तवचरणं ।
અન્વયાર્થઃ[विपरीताभिनिवेशविवर्जितश्रद्धानम् एव] વિપરીત *અભિનિવેશ રહિત શ્રદ્ધાન તે જ [सम्यक्त्वम्] સમ્યક્ત્વ છે; [संशयविमोहविभ्रमविवर्जितम्] સંશય, વિમોહ ને વિભ્રમ રહિત (જ્ઞાન) તે [संज्ञानम् भवति] સમ્યગ્જ્ઞાન છે.
[चलमलिनमगाढत्वविवर्जितश्रद्धानम् एव] ચળતા, મલિનતા અને અગાઢતા રહિત શ્રદ્ધાન તે જ [सम्यक्त्वम्] સમ્યક્ત્વ છે; [हेयोपादेयतत्त्वानाम्] હેય અને ઉપાદેય તત્ત્વોને [अधिगमभावः] જાણવારૂપ ભાવ તે [ज्ञानम्] (સમ્યક્) જ્ઞાન છે.
[सम्यक्त्वस्य निमित्तं] સમ્યક્ત્વનું નિમિત્ત [जिनसूत्रं] જિનસૂત્ર છે; [तस्य ज्ञायकाः पुरुषाः] જિનસૂત્રના જાણનારા પુરુષોને [अन्तर्हेतवः] (સમ્યક્ત્વના) અંતરંગ હેતુઓ [भणिताः] કહ્યા છે, [दर्शनमोहस्य क्षयप्रभृतेः] કારણ કે તેમને દર્શનમોહના ક્ષયાદિક છે.
[शृणु] સાંભળ, [मोक्षस्य] મોક્ષને માટે [सम्यक्त्वं] સમ્યક્ત્વ હોય છે, [संज्ञानं]
*અભિનિવેશ = અભિપ્રાય; આગ્રહ.
૧૪