स्फु रितसहजबोधात्मानमात्मानमात्मा ।
स्नपयतु बहुभिः किं लौकिकालापजालैः ।।११३।।
स्थित्वात्मन्यात्मनात्मा निरुपमसहजानंदद्रग्ज्ञप्तिशक्तौ ।
सोऽयं पुण्यः पुराणः क्षपितमलकलिर्भाति लोकोद्घसाक्षी ।।११४।।
[શ્લોકાર્થઃ — ] આત્મા નિજ પરમાનંદરૂપી અદ્વિતીય અમૃતથી ગાઢ ભરેલા, જળ વડે સ્નાન કરાવો; બહુ લૌકિક આલાપજાળોથી શું પ્રયોજન છે (અર્થાત્ બીજા અનેક લૌકિક કથનસમૂહોથી શું કાર્ય સરે એમ છે)? ૧૧૩.
[શ્લોકાર્થઃ — ] જે આત્મા જન્મ-મરણને કરનારા, સર્વ દોષોના ૨પ્રસંગવાળા અનાચારને અત્યંત છોડીને, નિરુપમ સહજ આનંદ-દર્શન-જ્ઞાન-વીર્યવાળા આત્મામાં આત્માથી સ્થિત થઈને, બાહ્ય આચારથી મુક્ત થયો થકો, શમરૂપી સમુદ્રના જલબિંદુઓના સમૂહથી પવિત્ર થાય છે, તે આ પવિત્ર પુરાણ ( – સનાતન) આત્મા મળરૂપી ક્લેશનો ક્ષય કરીને લોકનો ઉત્કૃષ્ટ સાક્ષી થાય છે. ૧૧૪.
૧૬૦ ]
૧સ્ફુરિત-સહજ-જ્ઞાનસ્વરૂપ આત્માને નિર્ભર ( – ભરચક) આનંદ-ભક્તિપૂર્વક નિજ શમમય
૧. સ્ફુરિત = પ્રગટ.
૨. પ્રસંગ = સંગ; સહવાસ; સંબંધ; જોડાણ.