Niyamsar (Gujarati). Gatha: 90.

< Previous Page   Next Page >


Page 168 of 380
PDF/HTML Page 197 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
मिच्छत्तपहुदिभावा पुव्वं जीवेण भाविया सुइरं
सम्मत्तपहुदिभावा अभाविया होंति जीवेण ।।9।।
मिथ्यात्वप्रभृतिभावाः पूर्वं जीवेन भाविताः सुचिरम्
सम्यक्त्वप्रभृतिभावाः अभाविता भवन्ति जीवेन ।।9।।

आसन्नानासन्नभव्यजीवपूर्वापरपरिणामस्वरूपोपन्यासोऽयम्

मिथ्यात्वाव्रतकषाययोगपरिणामास्सामान्यप्रत्ययाः, तेषां विकल्पास्त्रयोदश भवन्ति ‘मिच्छादिट्ठीआदी जाव सजोगिस्स चरमंतं’ इति वचनात्, मिथ्याद्रष्टिगुणस्थानादिसयोगि- गुणस्थानचरमसमयपर्यंतस्थिता इत्यर्थः

अनासन्नभव्यजीवेन निरंजननिजपरमात्मतत्त्वश्रद्धानविकलेन पूर्वं सुचिरं भाविताः खलु પરમાત્મતત્ત્વમાં નથી તો પછી તે ધ્યાનાવલી આમાં કઈ રીતે ઊપજી (અર્થાત્ ધ્યાનાવલી પરમાત્મતત્ત્વમાં કેમ હોઈ શકે) તે કહો. ૧૨૦.

મિથ્યાત્વ-આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે;
સમ્યક્ત્વ-આદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વે જીવે. ૯૦.

અન્વયાર્થઃ[मिथ्यात्वप्रभृतिभावाः] મિથ્યાત્વાદિ ભાવો [जीवेन] જીવે [पूर्वं] પૂર્વે [सुचिरम्] સુચિર કાળ (બહુ દીર્ઘ કાળ) [भाविताः] ભાવ્યા છે; [सम्यक्त्वप्रभृतिभावाः] સમ્યક્ત્વાદિ ભાવો [जीवेन] જીવે [अभाविताः भवन्ति] ભાવ્યા નથી.

ટીકાઃઆ, આસન્નભવ્ય અને અનાસન્નભવ્ય જીવના પૂર્વાપર (પહેલાંના અને પછીના) પરિણામના સ્વરૂપનું કથન છે.

મિથ્યાત્વ, અવ્રત, કષાય અને યોગરૂપ પરિણામો સામાન્ય પ્રત્યયો (આસ્રવો) છે; તેમના ભેદ તેર છે, કારણ કે मिच्छादिट्ठीआदी जाव सजोगिस्स चरमंतं’ એવું (શાસ્ત્રનું) વચન છે; મિથ્યાદ્રષ્ટિગુણસ્થાનથી માંડીને સયોગીગુણસ્થાનના છેલ્લા સમય સુધી પ્રત્યયો હોય છે એવો અર્થ છે.

નિરંજન નિજ પરમાત્મતત્ત્વના શ્રદ્ધાન રહિત અનાસન્નભવ્ય જીવે ખરેખર સામાન્ય

૧૬૮ ]

*અર્થઃ(પ્રત્યયોનો, તેર પ્રકારનો ભેદ કહેવામાં આવ્યો છે) મિથ્યાદ્રષ્ટિગુણસ્થાનથી માંડીને સયોગકેવળીગુણસ્થાનના ચરમ સમય સુધીનો.