जानाति पश्यति च पंचमभावमेकम् ।
गृह्णाति नैव खलु पौद्गलिकं विकारम् ।।१२9।।
वन्यद्रव्यकृताग्रहोद्भवमिमं मुक्त्वाधुना विग्रहम् ।
देवानाममृताशनोद्भवरुचिं ज्ञात्वा किमन्याशने ।।१३०।।
‘‘[શ્લોકાર્થઃ — ] જે અગ્રાહ્યને ( – નહિ ગ્રહવાયોગ્યને) ગ્રહતું નથી તેમ જ ગૃહીતને ( – ગ્રહેલાને, શાશ્વત સ્વભાવને) છોડતું નથી, સર્વને સર્વ પ્રકારે જાણે છે, તે સ્વસંવેદ્ય (તત્ત્વ) હું છું.’’
વળી (આ ૯૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ચાર શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] આત્મા આત્મામાં નિજ આત્મિક ગુણોથી સમૃદ્ધ આત્માને — એક પંચમભાવને — જાણે છે અને દેખે છે; તે સહજ એક પંચમભાવને એણે છોડ્યો નથી જ અને અન્ય એવા પરભાવને — કે જે ખરેખર પૌદ્ગલિક વિકાર છે તેને — એ ગ્રહતો નથી જ. ૧૨૯.
[શ્લોકાર્થઃ — ] અન્ય દ્રવ્યનો ૧આગ્રહ કરવાથી ઉત્પન્ન થતા આ ૨વિગ્રહને હવે છોડીને, વિશુદ્ધ-પૂર્ણ-સહજજ્ઞાનાત્મક સૌખ્યની પ્રાપ્તિ અર્થે, મારું આ નિજ અંતર
૧૮૪ ]
૧આગ્રહ = પકડ; લાગ્યા રહેવું તે; ગ્રહણ.
૨વિગ્રહ = (૧) રાગદ્વેષાદિ કલહ; (૨) શરીર.