Niyamsar (Gujarati). Shlok: 187-188 Gatha: 118.

< Previous Page   Next Page >


Page 234 of 380
PDF/HTML Page 263 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(उपजाति)
अध्यात्मशास्त्रामृतवारिराशे-
र्मयोद्धृता संयमरत्नमाला
बभूव या तत्त्वविदां सुकण्ठे
सालंकृतिर्मुक्ति वधूधवानाम्
।।१८७।।
(उपेन्द्रवज्रा)
नमामि नित्यं परमात्मतत्त्वं
मुनीन्द्रचित्ताम्बुजगर्भवासम्
विमुक्ति कांतारतिसौख्यमूलं
विनष्टसंसारद्रुमूलमेतत
।।१८८।।
णंताणंतभवेण समज्जियसुहअसुहकम्मसंदोहो
तवचरणेण विणस्सदि पायच्छित्तं तवं तम्हा ।।११८।।
अनन्तानन्तभवेन समर्जितशुभाशुभकर्मसंदोहः
तपश्चरणेन विनश्यति प्रायश्चित्तं तपस्तस्मात।।११८।।
(શિખાઓના સમૂહનો) નાશ કરવા માટે તેના પર સતત શમજલમયી ધારાને ઝડપથી છોડે
છે
વરસાવે છે. ૧૮૬.

[શ્લોકાર્થઃ] અધ્યાત્મશાસ્ત્રરૂપી અમૃતસમુદ્રમાંથી મેં જે સંયમરૂપી રત્નમાળા બહાર કાઢી છે તે (રત્નમાળા) મુક્તિવધૂના વલ્લભ એવા તત્ત્વજ્ઞાનીઓના સુકંઠનું આભૂષણ બની છે. ૧૮૭.

[શ્લોકાર્થઃ] મુનીંદ્રોના ચિત્તકમળની (હૃદયકમળની) અંદર જેનો વાસ છે, જે વિમુક્તિરૂપી કાન્તાના રતિસૌખ્યનું મૂળ છે (અર્થાત્ જે મુક્તિના અતીન્દ્રિય આનંદનું મૂળ છે) અને જેણે સંસારવૃક્ષના મૂળનો વિનાશ કર્યો છેએવા આ પરમાત્મતત્ત્વને હું નિત્ય નમું છું. ૧૮૮.

રે! ભવ અનંતાનંતથી અર્જિત શુભાશુભ કર્મ જે
તે નાશ પામે તપ થકી; તપ તેથી પ્રાયશ્ચિત્ત છે. ૧૧૮.

અન્વયાર્થઃ[अनन्तानन्तभवेन] અનંતાનંત ભવો વડે [समर्जितशुभाशुभकर्मसंदोहः]

૨૩૪ ]