परमसमाधिस्वरूपाख्यानमेतत् ।
क्वचिदशुभवंचनार्थं वचनप्रपंचांचितपरमवीतरागसर्वज्ञस्तवनादिकं कर्तव्यं परम- जिनयोगीश्वरेणापि । परमार्थतः प्रशस्ताप्रशस्तसमस्तवाग्विषयव्यापारो न कर्तव्यः । अत
હવે સમસ્ત મોહરાગદ્વેષાદિ પરભાવોના વિધ્વંસના હેતુભૂત પરમ-સમાધિ અધિકાર કહેવામાં આવે છે.
અન્વયાર્થઃ — [वचनोच्चारणक्रियां] વચનોચ્ચારણની ક્રિયા [परित्यज्य] પરિત્યાગીને [वीतरागभावेन] વીતરાગ ભાવથી [यः] જે [आत्मानं] આત્માને [ध्यायति] ધ્યાવે છે, [तस्य] તેને [परमसमाधिः] પરમ સમાધિ [भवेत्] છે.
ટીકાઃ — આ, પરમ સમાધિના સ્વરૂપનું કથન છે.
ક્યારેક *અશુભવંચનાર્થે વચનવિસ્તારથી શોભતું પરમવીતરાગ સર્વજ્ઞનું સ્તવનાદિક પરમ જિનયોગીશ્વરે પણ કરવાયોગ્ય છે. પરમાર્થથી પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત વચનસંબંધી
* અશુભવંચનાર્થે=અશુભથી છૂટવા માટે; અશુભથી બચવા માટે; અશુભના ત્યાગ માટે.