निश्चययोगभक्ति स्वरूपाख्यानमेतत् ।
निरवशेषेणान्तर्मुखाकारपरमसमाधिना निखिलमोहरागद्वेषादिपरभावानां परिहारे सति यस्तु साधुरासन्नभव्यजीवः निजेनाखंडाद्वैतपरमानंदस्वरूपेण निजकारणपरमात्मानं युनक्ति , स परमतपोधन एव शुद्धनिश्चयोपयोगभक्ति युक्त : । इतरस्य बाह्यप्रपंचसुखस्य कथं योगभक्ति र्भवति ।
तथा चोक्त म् —
અન્વયાર્થઃ — [यः साधुः तु] જે સાધુ [रागादिपरिहारे आत्मानं युनक्ति ] રાગાદિના પરિહારમાં આત્માને જોડે છે (અર્થાત્ આત્મામાં આત્માને જોડીને રાગ વગેરેનો ત્યાગ કરે છે), [सः] તે [योगभक्ति युक्त :] યોગભક્તિયુક્ત (યોગની ભક્તિવાળો) છે; [इतरस्य च] બીજાને [योगः] યોગ [कथम्] કઈ રીતે [भवेत्] હોય?
ટીકાઃ — આ, નિશ્ચયયોગભક્તિના સ્વરૂપનું કથન છે.
નિરવશેષપણે અંતર્મુખાકાર ( – સર્વથા અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવી) પરમ સમાધિ વડે સમસ્ત મોહરાગદ્વેષાદિ પરભાવોનો પરિહાર હોતાં, જે સાધુ — આસન્નભવ્ય જીવ — નિજ અખંડ અદ્વૈત પરમાનંદસ્વરૂપ સાથે નિજ કારણપરમાત્માને જોડે છે, તે પરમ તપોધન જ શુદ્ધનિશ્ચય-ઉપયોગભક્તિવાળો છે; બીજાને — બાહ્ય પ્રપંચમાં સુખી હોય તેને — યોગભક્તિ કઈ રીતે હોય?
એવી રીતે (અન્યત્ર શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —