तं वंदेऽहं समरससुधासिन्धुराकाशशांकम् ।।२६२।।
वयणमयं पडिकमणं वयणमयं पच्चखाण णियमं च ।
सकलवाग्विषयव्यापारनिरासोऽयम् ।
पाक्षिकादिप्रतिक्रमणक्रियाकारणं निर्यापकाचार्यमुखोद्गतं समस्तपापक्षयहेतुभूतं द्रव्यश्रुतमखिलं वाग्वर्गणायोग्यपुद्गलद्रव्यात्मकत्वान्न ग्राह्यं भवति, प्रत्याख्यान-
[શ્લોકાર્થઃ — ] દર્શનમોહ અને ચારિત્રમોહ જેના નષ્ટ થયા છે એવો જે અતુલ મહિમાવાળો આત્મા સંસારજનિત સુખના કારણભૂત કર્મને છોડીને મુક્તિનું મૂળ એવા મળરહિત ચારિત્રમાં સ્થિત છે, તે આત્મા ચારિત્રનો પુંજ છે. સમરસરૂપી સુધાના સાગરને ઉછાળવામાં પૂર્ણ ચંદ્ર સમાન તે આત્માને હું વંદું છું. ૨૬૨.
અન્વયાર્થઃ — [वचनमयं प्रतिक्रमणं] વચનમય પ્રતિક્રમણ, [वचनमयं प्रत्याख्यानं] વચનમય પ્રત્યાખ્યાન, [नियमः] (વચનમય) નિયમ [च] અને [वचनमयम् आलोचनं] વચનમય આલોચના — [तत् सर्वं] એ બધું [स्वाध्यायम्] (પ્રશસ્ત અધ્યવસાયરૂપ) સ્વાધ્યાય [जानीहि] જાણ.
ટીકાઃ — આ, સમસ્ત વચનસંબંધી વ્યાપારનો નિરાસ (નિરાકરણ, ખંડન) છે.
પાક્ષિક આદિ પ્રતિક્રમણક્રિયાનું કારણ એવું જે નિર્યાપક આચાર્યના મુખથી