न मुक्ति र्मार्गेऽस्मिन्ननघजिननाथस्य भवति ।
निजात्मश्रद्धानं भवभयहरं स्वीकृतमिदम् ।।२६४।।
इह हि साक्षादन्तर्मुखस्य परमजिनयोगिनः शिक्षणमिदमुक्त म् । દગ્ધકાળરૂપ (હીનકાળરૂપ) અકાળમાં તું શક્તિહીન હો તો તારે કેવળ નિજ પરમાત્મતત્ત્વનું શ્રદ્ધાન જ કર્તવ્ય છે.
[હવે આ ૧૫૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] અસાર સંસારમાં, પાપથી ભરપૂર કળિકાળનો વિલાસ હોતાં, આ નિર્દોષ જિનનાથના માર્ગને વિષે મુક્તિ નથી. માટે આ કાળમાં અધ્યાત્મધ્યાન કેમ થઈ શકે? તેથી નિર્મળબુદ્ધિવાળાઓ ભવભયનો નાશ કરનારી એવી આ નિજાત્મશ્રદ્ધાને અંગીકૃત કરે છે. ૨૬૪.
અન્વયાર્થઃ — [जिनकथितपरमसूत्रे] જિનકથિત પરમ સૂત્રને વિષે [प्रतिक्रमणादिकं स्फु टम् परीक्षयित्वा] પ્રતિક્રમણાદિકની સ્પષ્ટ પરીક્ષા કરીને [मौनव्रतेन] મૌનવ્રત સહિત [योगी] યોગીએ [निजकार्यम्] નિજ કાર્યને [नित्यम्] નિત્ય [साधयेत्] સાધવું.
ટીકાઃ — અહીં સાક્ષાત્ અંતર્મુખ પરમજિનયોગીને આ શિખામણ દેવામાં આવી છે.
૩૦