Niyamsar (Gujarati). Shlok: 10 Gatha: 4.

< Previous Page   Next Page >


Page 9 of 380
PDF/HTML Page 38 of 409

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
[ ૯

चारित्रमपि निश्चयज्ञानदर्शनात्मककारणपरमात्मनि अविचलस्थितिरेव अस्य तु नियम- शब्दस्य निर्वाणकारणस्य विपरीतपरिहारार्थत्वेन सारमिति भणितं भवति

(आर्या)
इति विपरीतविमुक्तं रत्नत्रयमनुत्तमं प्रपद्याहम्
अपुनर्भवभामिन्यां समुद्भवमनंगशं यामि ।।१०।।
णियमं मोक्खउवाओ तस्स फलं हवदि परमणिव्वाणं
एदेसिं तिण्हं पि य पत्तेयपरूवणा होइ ।।।।
नियमो मोक्षोपायस्तस्य फलं भवति परमनिर्वाणम्
एतेषां त्रयाणामपि च प्रत्येकप्ररूपणा भवति ।।।।

પરમાત્મામાં અવિચળ સ્થિતિ (નિશ્ચળપણે લીન રહેવું) તે જ ચારિત્ર છે. આ જ્ઞાન- દર્શનચારિત્રસ્વરૂપ નિયમ નિર્વાણનું કારણ છે. તે ‘નિયમ’ શબ્દને વિપરીતના પરિહાર અર્થે ‘સાર’ શબ્દ જોડવામાં આવ્યો છે.

[હવે ત્રીજી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહેવામાં આવે છેઃ] [શ્લોકાર્થઃ] એ રીતે હું વિપરીત વિનાના (વિકલ્પરહિત) અનુત્તમ રત્નત્રયનો આશ્રય કરીને મુક્તિરૂપી સ્ત્રીથી ઉદ્ભવતા અનંગ (અશરીરી, અતીન્દ્રિય, આત્મિક) સુખને પ્રાપ્ત કરું છું. ૧૦.

છે નિયમ મોક્ષોપાય, તેનું ફળ પરમ નિર્વાણ છે;
વળી આ ત્રણેનું ભેદપૂર્વક ભિન્ન નિરૂપણ હોય છે. ૪.

અન્વયાર્થઃ[नियमः] (રત્નત્રયરૂપ) નિયમ [मोक्षोपायः] મોક્ષનો ઉપાય છે; [तस्य

૧. કારણના જેવું જ કાર્ય થાય છે; તેથી સ્વરૂપમાં સ્થિરતા કરવાનો અભ્યાસ જ ખરેખર અનંત કાળ સુધી સ્વરૂપમાં સ્થિર રહી જવાનો ઉપાય છે.

૨. વિપરીત=વિરુદ્ધ. [વ્યવહારરત્નત્રયરૂપ વિકલ્પોનેપરાશ્રિત ભાવોનેબાતલ કરીને માત્ર નિર્વિકલ્પ જ્ઞાનદર્શનચારિત્રનો જશુદ્ધરત્નત્રયનો જસ્વીકાર કરવા અર્થે ‘નિયમ’ સાથે ‘સાર’ શબ્દ જોડ્યો છે.]

૩. અનુત્તમ=જેનાથી બીજું કાંઈ ઉત્તમ નથી એવું; સર્વોત્તમ; સર્વશ્રેષ્ઠ.