कर्माशेषं न च न च पुनर्ध्यानकं तच्चतुष्कम् ।
काचिन्मुक्ति र्भवति वचसां मानसानां च दूरम् ।।३०१।।
भगवतः सिद्धस्य स्वभावगुणस्वरूपाख्यानमेतत् ।
निरवशेषेणान्तर्मुखाकारस्वात्माश्रयनिश्चयपरमशुक्लध्यानबलेन ज्ञानावरणाद्यष्टविध- कर्मविलये जाते ततो भगवतः सिद्धपरमेष्ठिनः केवलज्ञानकेवलदर्शनकेवलवीर्य-
[શ્લોકાર્થઃ — ] જે નિર્વાણમાં સ્થિત છે, જેણે પાપરૂપી અંધકારના સમૂહનો નાશ કર્યો છે અને જે વિશુદ્ધ છે, તેમાં ( – તે પરમબ્રહ્મમાં) અશેષ (સમસ્ત) કર્મ નથી તેમ જ પેલાં ચાર ધ્યાનો નથી. તે સિદ્ધરૂપ ભગવાન જ્ઞાનપુંજ પરમબ્રહ્મમાં કોઈ એવી મુક્તિ છે કે જે વચન ને મનથી દૂર છે. ૩૦૧.
અન્વયાર્થઃ — [केवलज्ञानं] (સિદ્ધભગવાનને) કેવળજ્ઞાન, [केवलद्रष्टिः] કેવળદર્શન, [केवलसौख्यं च] કેવળસુખ, [केवलं वीर्यम्] કેવળવીર્ય, [अमूर्तत्वम्] અમૂર્તત્વ, [अस्तित्वं] અસ્તિત્વ અને [सप्रदेशत्वम्] સપ્રદેશત્વ [विद्यते] હોય છે.
ટીકાઃ — આ, ભગવાન સિદ્ધના સ્વભાવગુણોના સ્વરૂપનું કથન છે.
નિરવશેષપણે અંતર્મુખાકાર ( – સર્વથા અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવા), સ્વાત્માશ્રિત નિશ્ચય-પરમશુક્લધ્યાનના બળથી જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારનાં કર્મોનો વિલય થતાં, તે કારણે