हृदयसरसिजाते निर्वृतेः कारणत्वात् ।
स खलु निखिलभव्यश्रेणिनिर्वाणमार्गः ।।३०५।।
इह हि भव्यस्य शिक्षणमुक्त म् । તો સમયજ્ઞ પરમ-કવીશ્વરો દોષાત્મક પદનો લોપ કરીને ઉત્તમ પદ કરજો.
[હવે આ ૧૮૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] મુક્તિનું કારણ હોવાથી નિયમસાર તેમ જ તેનું ફળ ઉત્તમ પુરુષોનાં હૃદયકમળમાં જયવંત છે. પ્રવચનની ભક્તિથી સૂત્રકારે જે કરેલ છે (અર્થાત્ શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવે જે આ નિયમસાર રચેલ છે), તે ખરેખર સમસ્ત ભવ્યસમૂહને નિર્વાણનો માર્ગ છે. ૩૦૫.
અન્વયાર્થઃ — [पुनः] પરંતુ [ईर्षाभावेन] ઈર્ષાભાવથી [केचित्] કોઈ લોકો [सुन्दरं मार्गम्] સુંદર માર્ગને [निन्दन्ति] નિંદે છે [तेषां वचनं] તેમનાં વચન [श्रुत्वा] સાંભળીને [जिनमार्गे] જિનમાર્ગ પ્રત્યે [अभक्तिं ] અભક્તિ [मा कुरुध्वम्] ન કરજો.
ટીકાઃ — અહીં ભવ્યને શિખામણ દીધી છે.
૩૬૨ ]