Padmanandi Panchvinshati (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 404

 

background image
અર્થપરિજ્ઞાનનું કારણ જિનવાણી છે ................................................. ૧૩૨ ....................... ૬૫
આત્માનું જ નામ ધર્મ છે ............................................................ ૧૩૩ ....................... ૬૫
માધ્યમિક આદિ અન્ય વાદીઓ દ્વારા કલ્પિત આત્માના સ્વરૂપનો
નિર્દેશ કરીને તેના યથાર્થ સ્વરૂપનું દિગ્દર્શન ............................. ૧૩૪ ....................... ૬૬
આત્માના અસ્તિત્વની સિદ્ધિ........................................................... ૧૩૫-૩૬............ ૬૭-૬૮
અન્ય વાદીઓ દ્વારા પરિકલ્પિત આત્માના વ્યાપકત્વ આદિનું નિરાકરણ .. ૧૩૭ ....................... ૬૮
આત્માનું કર્તૃત્વ અને ભોક્તૃત્વ ....................................................... ૧૩૮ ...................... ૭૦
તે આત્માનું સ્વરૂપ નય-પ્રમાણાદિનો આશ્રયથી ગ્રહણ કરવું જોઈએ ...... ૧૩૯ ...................... ૭૧
રાગ-દ્વેષના પરિત્યાગનો ઉપદેશ ...................................................... ૧૪૦-૧૪૫ ......... ૭૩-૭૫
પરમાત્મા આ જ શરીરની અંદર સ્થિત છે ...................................... ૧૪૬ ...................... ૭૫
પર પદાર્થોમાં ઇષ્ટાનિષ્ટ કલ્પનાનો નિષેધ ........................................ ૧૪૭-૪૯ ................. ૭૬
તત્ત્વવિત્ કોણ છે? ...................................................................... ૧૫૦ ...................... ૭૭
સુખ-દુઃખનો અવિવેક ................................................................... ૧૫૧ ...................... ૭૭
આત્માને પરથી ભિન્ન સમજવો એ જ સમસ્ત ઉપદેશનું રહસ્ય છે ...... ૧૫૨ ...................... ૭૭
યોગીનું સ્વરૂપ ............................................................................ ૧૫૩ ...................... ૭૮
પરથી ભિન્ન આત્મતત્ત્વનો વિચાર અને તેનું ફળ .............................. ૧૫૪-૬૧............ ૭૮-૮૨
ગુરુનો ઉપદેશ દિવ્ય અમૃત સમાન છે ............................................ ૧૬૨ ...................... ૮૨
યોગી-પથિકોનું સ્વરૂપ અને તેમને નમસ્કાર ...................................... ૧૬૩ ...................... ૮૩
તે ધર્મનું વર્ણન કેવળી જ કરી શકે છે ........................................... ૧૬૪ ...................... ૮૩
આ ધર્મ-રસાયણ મિથ્યાત્વાદિ બંધકારણોનો પરિત્યાગ કરતાં

જ પ્રાપ્ત થઈ શકે છે .......................................................... ૧૬૫ ...................... ૮૩
મનુષ્ય પર્યાય અને ઉત્તમ કુળ આદિ દુર્લભ છે, તો પછી તે
પામીને પણ ધર્મ ન કરવો એ મૂર્ખાઈ છે ............................... ૧૬૬-૬૯ ............ ૮૪-૮૫
શરીરને સ્વસ્થ અને આયુષ્યને દીર્ઘ સમજીને ભવિષ્યમાં ધર્માચરણ
કરવાનો વિચાર કરવો તે નિતાન્ત જડતા છે ............................. ૧૭૦ ...................... ૮૫
અવસ્થા સાથે ઘણું કરીને તૃષ્ણા પણ વધે જ છે............................... ૧૭૧-૭૨ ................. ૮૬
પરીવર્તનશીલ સંસારમાં જીવન અને ધનાદિની નશ્વરતા ....................... ૧૭૩-૭૬............ ૮૭-૮૮
મૃત્યુ અનિવાર્ય હોવાથી વિવેકીજનો તેને માટે શોક કરતા નથી ............ ૧૭૭ ...................... ૮૮
ધર્મનું ફળ ................................................................................. ૧૭૮-૮૧ ........... ૮૯-૯૦
ધર્મની રક્ષાથી જ આત્મરક્ષા સંભવે છે ........................................... ૧૮૨-૮૩ ........... ૯૦-૯૧
ધર્મનો મહિમા ........................................................................... ૧૮૪-૯૬............ ૯૧-૯૬
પ્રકરણના અંતે ગ્રન્થકારની ગુરુ પાસે વર યાચના ............................. ૧૯૭ ...................... ૯૭
વિષય
શ્લોક
પૃષ્ઠાંક
[ ૮ ]