ઇન્દ્રિયોનો નિરોધ કરીને તું પરિગ્રહ પિચાશને છોડી દે. એનાથી સ્થિરચિત્ત થઈને
તું કેટલાક દિવસોમાં એકાન્તમાં તે અંતરાત્માનું અવલોકન કરી શકીશ. ૧૪૪.
रागद्वेषवशात्तयोः परिचयः कस्माच्च जातस्तव
नोचेन्मुञ्च समस्तमेतदचिरादिष्टादिसंकल्पनम्
છું. તે ચિન્તા કોનાથી ઉત્પન્ન થઈ છે? તે રાગદ્વેષના વશે ઉત્પન્ન થઈ છે. તે રાગ-
દ્વેષનો પરિચય તને ક્યા કારણે થયો? તેમની સાથે મારો પરિચય ઇષ્ટ અને અનિષ્ટ
વસ્તુઓના સમાગમથી થયો. અંતે જીવ કહે છે કે હે ચિત્ત! જો એમ હોય તો આપણે
બન્નેય નરક પ્રાપ્ત કરીશું. તે જો તને ઇષ્ટ ન હોય તો આ સમસ્ત ઇષ્ટ-અનિષ્ટની
કલ્પના શીઘ્રતાથી છોડી દે. ૧૪૫.
सानन्दा कृतकृत्यता च सहसा स्वान्ते समुन्मीलति
देवस्तिष्ठति मृग्यतां सरभसादन्यत्र किं धावत
આનંદપૂર્વક પોતાના મનમાં પ્રગટ થઈ જાય છે; તે ભગવાન આત્મા આ જ શરીરમાં
બિરાજમાન છે. તેનું શીઘ્ર અન્વેષણ કરો. બીજી જગ્યાએ (બાહ્ય પદાર્થો તરફ) કેમ
દોડી રહ્યા છો. ૧૪૬.