भ्यासास्ताशेषवस्तोः स्थितपरममुदा यद्गतिर्नो विकल्पे
साक्षादाराधना सा श्रुतविशदमतेर्बाह्यमन्यत्समस्तम्
પદાર્થો તરફથી જેનો મોહ હટી ગયો છે તથા જેની બુદ્ધિ આગમના અભ્યાસથી નિર્મળ
થઈ ગઈ છે એવા સાધુ પુરુષના મનની પ્રવૃત્તિ વિકલ્પોમાં હોતી નથી. તે ગ્રામ અને
વનમાં તથા પ્રાણી માટે સુખ ઉત્પન્ન કરનારા સ્થાનમાં અને તે સુખ રહિત સ્થાનમાં
પણ સમબુદ્ધિ રહે છે અર્થાત્ ગ્રામ અને સુખયુક્ત સ્થાનમાં તે હર્ષિત થતો નથી
તથા એનાથી વિપરીત વન અને દુઃખયુક્ત સ્થાનમાં તે ખેદ પણ પામતો નથી. આને
જ સાક્ષાત્ આરાધના કહેવામાં આવે છે, બીજું બધું બાહ્ય છે. ૧૫૫.
नैवान्तर्निहितानि खानि तपसा बाह्येन किं फल्गुना
नैवान्तर्बहिरन्यवस्तु तपसा बाह्येन किं फल्गुना
પણ બાહ્ય તપ કરવું વ્યર્થ જ છે
પ્રયોજન છે? તે વ્યર્થ જ છે. એનાથી ઉલટું જો અંતરંગ અને બાહ્યમાં પણ અન્ય
વસ્તુ પ્રત્યે અનુરાગ ન હોય તો પણ વ્યર્થ બાહ્ય તપથી શું પ્રયોજન? અર્થાત્
કાંઈ પણ નથી.