सातं च यत्तदनुयायि विकल्पजालम्
देवेन्द्रवन्दितमहं शरणं गतो ऽस्मि
હું દેવેન્દ્રોથી વંદિત તે જ (મોક્ષ) પદના શરણે જાઉં છું. ૧૬૧.
धिक्कर्पूरविमिश्रचन्दनरसं धिक् ताञ्जलादीनपि
लग्नं चेदतिशीतलं गुरुवचोदिव्यामृतं मे हृदि
પત્નીના સ્તનમંડળને ધિક્કાર છે, નિર્મળ ચંદ્રમાના કિરણોને ધિક્કાર છે, કપૂર મિશ્રિત
ચંદનરસને ધિક્કાર છે તથા અન્ય જળ આદિ શીતળ વસ્તુઓને પણ ધિક્કાર છે.
જ થોડા સમય માટે દૂર કરી શકે છે, નહિ કે અભ્યંતર સંસાર સંતાપને. તે સંસાર સંતાપને જો
કોઈ દૂર કરી શકે તો તે સદ્ગુરુના વચન જ દૂર કરી શકે છે. અમૃત સમાન અતિશય શીતળતા
ઉત્પન્ન કરનાર જો તે ગુરુનો દિવ્ય ઉપદેશ પ્રાણીને પ્રાપ્ત થઈ ગયો હોય તો પછી લોકમાં શીતળ
ગણાતા તે સ્ત્રીનાં સ્તનમંડળ આદિને ધિક્કાર છે, કારણ કે આ બધા પદાર્થ તે સંતાપ નષ્ટ કરવામાં
સર્વથા અસમર્થ છે. ૧૬૨.