विश्रान्ता विजनेषु योगिपथिका दीर्घे चरन्तः क्रमात्
नित्यानन्दकलत्रसंगसुखिनो ये तत्र तेभ्यो नमः
સ્થાનમાં વિશ્રામ પામે છે. ત્યાર પછી જે જ્ઞાનરૂપી ધનથી સંપન્ન થયા થકા
સ્વાત્મોપલબ્ધિના સ્થાનભૂત પોતાના ઇષ્ટ સ્થાન (મોક્ષ) ને પ્રાપ્ત થઈને ત્યાં અવિનશ્વર-
સુખ (મુક્તિ) રૂપી સ્ત્રીનાં સંગથી સુખી થઈ જાય છે તેમને નમસ્કાર હો. ૧૬૩.
पाथो दुःखानलानां परमपदलसत्सौधसोपानराजिः
सर्वस्मिन् वाङ्मये ऽथ स्मरति परमहो मा
પદ અર્થાત્ મોક્ષરૂપ મહેલની સીડીઓની પંક્તિ સમાન છે. તેના મહિમાનું વર્ણન
તે કેવળી જ કરી શકે છે જે ત્રણે લોકના અધિપતિ હોવાથી સમસ્ત આગમમાં નિષ્ણાત
છે. મારા જેવો અલ્પજ્ઞ મનુષ્ય તો કેવળ તેનું નામસ્મરણ કરે છે. ૧૬૪.
संसारोग्रमहारुजोपहृतये ऽनन्तप्रमोदाय च
मिथ्यात्वाविरतिप्रमादनिकरक्रोधादि संत्यज्यताम्